વડનગરમાં બુધવારે સ્વ ભાનુબેનઈશ્વરલાલમોચી નુ મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n54gmjhlo8l5exrq/" left="-10"]

વડનગરમાં બુધવારે સ્વ ભાનુબેનઈશ્વરલાલમોચી નુ મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર તે ગામ એક ધ્યાનયોગ નુઅને બૌદ્ધ નુ ગામ તરીકે જાણીતુ છે તેનામધ્યમવગૅ નાચંદ્રેશભાઈ ઈશ્વરલાલ મોચી(મોટાદિકરા) અને ગ્રીમિકભાઈ ઈશ્વર લાલ મોચી (નાનાદિકરા)તેઓ વડનગરભાવસાર ઓળઅંબાજી માતા ના ચાચરે રહે છે અને તેમના માતૃશ્રી ભાનુબેન ઈશ્વરલાલ મોચી તા ૨૦/૦૭/૨૦૨૨ બુધવાર ના રોજ અવસાન પામ્યા હતા આમ તો કહેવાય કે કોઈ વડીલ કે સ્વજન આપણી વચ્ચે થી વિદાય લે ત્યારે દુ:ખ થાય અને ખાલીપો પણ શું કરી પરમ પિતા પરમેશ્વર ને આગળ દરેક જીવ લાચાર હોય છે પણ આ વડનગર ના બન્ને દિકરા ઓકે પરમ પિતાપરમેશ્વર તેમનુ આત્મિય શક્તિ વધારે તેવી પરમ પિતાપરમેશ્વર ને પ્રાથૅના કરી એ છીએ પરંતુ બન્ને દિકારા એ નક્કી કરીને તેમને વડનગર મેડિકલ કોલેજ મા વિદ્યાર્થી નો અભ્યાસ માટે તેમને બુધવારે સવારે ૧૦.૦૦ કલાકે દેહદાન કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]