Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

મેંદરડા અને કેશોદ સીમ વિસ્તારમાં દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા ચોરને પકડી પાડતી મેંદરડા પોલીસ

મેંદરડા અને કેશોદ સીમ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો દિવસે રેકી કરી રાત્રે છકડો રીક્ષામાં સામાન ભરી પલાયન થઈ જતા

Read more

મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લામાં વિવિધ શાળાઓ,મોલ,બેંક,હોટલ,આંગણવાડી કેન્દ્રો ખાતે અચૂક મતદાનનો સંદેશો આપવામાં આવ્યો

*લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪,પંચમહાલ* ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ખાતે લગ્ન પ્રસંગમાં ૭ મે ના રોજ અચૂક મતદાનનો સંદેશો આપવામાં આવ્યો ગોધરા

Read more

પંચમહાલ જિલ્લાના પેન્શનરોએ મે-૨૦૨૪થી જુલાઇ-૨૦૨૪ના માસ દરમિયાન સબંધિત બેંકમાં રૂબરૂ હાજર થઇ હયાતી અંગેનું ફોર્મ ભરવાનું રહેશે

હયાતી પ્રમાણપત્ર રજુ નહિ કરનાર પેન્શનરોને ઓગષ્ટ-૨૦૨૪થી પેન્શનનું ચુકવણું સ્થગિત કરાશે ગોધરા જિલ્લા તિજોરી કચેરી પંચમહાલ-ગોધરા ખાતેથી IRLA સ્કીમ હેઠળ

Read more

રાજકોટના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ, મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર.

રાજકોટના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ, મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર. રાજકોટ શહેર તા.૨૩/૪/૨૦૨૪ ના રોજ રાજકોટ જીલ્લાના ૧૦-સંસદીય

Read more

ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ‘ડાયમંડ એક્સચેન્જ’ આઈડીમાં સટ્ટો રમતો નૈમીશ હિંડોચા ઝડપાયો

ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ક્રિકેટ સટ્ટાની કુખ્યાત આઈડી ‘ડાયમંડ એક્સચેન્જ’ માં જુગાર રમતાં નૈમીશ હિંડોચા નામના શખ્સને આર્થિક ગુના નિવારણ

Read more

મુંબઈથી રૂ।.600માં ખરીદી રાજકોટમાં રૂ। હજારમાં દારૂ વેંચતા: બે ઝડપાયા

મુંબઈથી કારમાં બનાવેલા ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડી આવતાં બે શખ્સોને એલસીબી ઝોન-1ની ટીમે ભાવનગર હાઈ-વે પર સીતારામ હોટલ સામેથી દારૂની

Read more

અલંગમાં ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાના કારણે મજૂરો દ્વારા ચૂંટણીના મતદાનનો કરાશે બહિષ્કાર…!!” – સુખદેવસિંહ ગોહિલ ( સોસીયા )

“અલંગમાં ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાના કારણે મજૂરો દ્વારા ચૂંટણીના મતદાનનો કરાશે બહિષ્કાર…!!” – સુખદેવસિંહ ગોહિલ

Read more

ભગવતીપરામાંથી કુખ્યાત હીસ્ટ્રીશીટર સાજલો પિસ્તોલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો

ભગવતીપરા મેઇન રોડ પર કબીર વાડી પાસે જાહેર રોડ પરથી કુખ્યાત હીસ્ટ્રીશીટર સાજીદ ઉર્ફે સાજલો દલને દેશી બનાવટની પિસ્તોલ અને

Read more

ધર્મજ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો…

ધર્મજ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો… પેટલાદ તાલુકાના ધર્મજ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નટુભાઇ મથુરભાઈ વણકર કે

Read more

સેલ્ફ કાર ભાડે લઈ જઈ પડાવી લેવાના કૌભાંડનો પર્દાફાશ: બેલડીને મોરબીથી ઉઠાવી લેતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટમાંથી સેલ્ફ કાર ભાડે લઈ જઈ પડાવી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોઠારીયાના કાનજી ઉર્ફે આકાશ અને

Read more

નાગરિક બેંક ચોકમાં રાતે ત્રિપુટીની લુખ્‍ખાગીરીઃ ‘લારી બંધ કર’ કહી વિમલભાઇ ભગદેવ પર હુમલોઃ હાથ ભાંગી નાંખ્‍યો

શહેરના નાગરિક બેંક ચોક પરા બજાર પાસે રાત્રીના સાડા અગિયારેક વાગ્‍યે ત્રણ શખ્‍સોએ આતંક મચાવ્‍યો હતો. ચોકમાં વર્ષોથી જય જલારામ

Read more

ગુજરાતના બધા જ મંદિરોમાં પૂનમ ના દિવસે ખુબ જ મોટી સંખ્યા મા યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે.યાત્રાધામ

ચોટીલામા પણ દર પૂનમ ના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. ચોટીલા મંદિરે વર્ષની ૧૨ પૂનમો મા સૌથી વધારે ભીડ

Read more

અરવલ્લીમાં ૧૫ દિવસ ઈન્ટેન્સિવ સ્વીપ પ્રોગ્રામનું આયોજન.

અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન. અરવલ્લીનો વટ વચન અને વોટ,

Read more

અરવલ્લીમાં ૧૦૦% મતદાન થાય તે માટે મતદારોને હોમ વોટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન. અરવલ્લીનો વટ વચન અને વોટ,

Read more

સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવા ના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 17 એપ્રિલ 2024 (રામનવમી) થી 23 એપ્રિલ

Read more

“ પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે…”

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ કહ્યું છે, “પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંતઃકરણને

Read more

ઉમરાળા કોર્ટ કમ્પાઉન્ડ ખાતે વિશ્વ પૃથ્વી દીવસની ઉજવણી નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ઉમરાળા કોર્ટ કમ્પાઉન્ડ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી પૃથ્વી પર રહેતા તમામ પ્રાણીઓ અને છોડને બચાવવા અને સમગ્ર

Read more

વઢવાણ ના નવા દરવાજા બહાર અનુસુચિત જાતિ વિસ્તારમાં ડુંગર દાદા ના મેલડી માં પારડીમાં નુ મંદિર આવેલું છે વઢવાણ નગરપાલિકાના

વઢવાણ ના નવા દરવાજા બહાર અનુસુચિત જાતિ વિસ્તારમાં ડુંગર દાદા ના મેલડી માં પારડીમાં નુ મંદિર આવેલું છે વઢવાણ નગરપાલિકાના

Read more

પાલીતાણામાં ગૌ-સેવા સમિતિ દ્વારા પક્ષીઓનાં પીવાનાં પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સ્વયમ્ સેવકોનું પ્રશંસનીય કાર્ય

“પાલીતાણામાં ગૌ-સેવા સમિતિ દ્વારા પક્ષીઓનાં પીવાનાં પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સ્વયમ્ સેવકોનું પ્રશંસનીય કાર્ય.” પવિત્ર યાત્રાધામ પાલીતાણા શહેરમાં

Read more

દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ “દાદાને વ્હાલી દીકરી” અંતર્ગત ભવ્ય આયોજન કરાયું,

જેમાં 11 માં બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન તેમજ સનાતન ધર્મની રક્ષા વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ તેમજ આઈ માતા

Read more

ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ યોજાયો.

ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ યોજાયો. અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના દાદાબાપુ

Read more

પોલીસના મારથી યુવકનું મોત થયું’તું: યુવકની હત્યાના આરોપી ASI કાનગડની અંતે ધરપકડ ડીસીબીએ માલવિયાનગર પોલીસને કબજો સોપ્યો : કોર્ટમાં રજુ કરાશે

રાજકોટના આંબેડકરનગરમાં ગત ૧૪ તારીખે રાત્રે પિતા- પૂત્રના ઝઘડામાં આવેલ પોલીસ પાસે સમાધાન કરવા ગયેલ યુવકને પોલીસે ઢોર માર મારતા

Read more

ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન

Read more

બોટાદ જિલ્લો ગઢડા નગરપાલિકા વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો : મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા

બોટાદ જિલ્લો ગઢડા નગરપાલિકા વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો : મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા બોટાદ જિલ્લામાં ચૂંટણી અધિકારી

Read more

જયશ્રી મેલડી માં” તથા “શ્રી બાવળવાળા મેલડી માતાજીની જય”ના ગગનચુંબી ઉચ્ચારણ સાથે સુરેન્દ્રનગર થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે ધર્મોત્સવની ધામધૂમથી ઉજવણી: કલાકારો કાળુભાઇ રાવળ (ઘારવાળા) અને મોતીભાઈ ભરવાડ દ્વારા પ્રસ્તુત થયેલી ડાકની રમઝટ આકર્ષણનું કેન્દ્ર*

સુરેન્દ્રનગરના થાનગઢ સ્થિત ફુલવાડી મુકામે શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે

Read more

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” મહોત્સવ અંતર્ગત

Read more

સાળંગપુરધામ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાદાને સુવર્ણ વાઘા ધરાવી પર 50 કિલો ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો મંદિરના હજારીગલ ફુલોનો દિવ્ય સુશોભન કરાયું

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી

Read more

ધંધુકા પીઆઈ ના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ધંધુકા પીઆઈ ના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો કર્યો પ્રયાસ. ધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ

Read more
WhatsApp Icon