૧૫મી ઓગસ્ટ પર્વ આઝાદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત બાબરા વોર્ડ નંબર ૬માં તિરંગા સાથે વંદે માતરમૃ નારા લાગ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mjxrlzw3635oml7d/" left="-10"]

૧૫મી ઓગસ્ટ પર્વ આઝાદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત બાબરા વોર્ડ નંબર ૬માં તિરંગા સાથે વંદે માતરમૃ નારા લાગ્યા


૧૫મી ઓગસ્ટ પર્વ આઝાદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત

બાબરા વોર્ડ નંબર ૬માં તિરંગા સાથે વંદે માતરમૃ નારા લાગ્યા
આખા ભારત દેશમાં ૧૫મી ઓગષ્ટ નજીક આવી રહી છે ત્યારે પણ સરકારશ્રી દ્વારા ખૂબ ભવ્યાતિભવ્ય આઝાદી કા અમૂર્ત મહોત્સવનું હર"ઘર તિરંગા ઘર"ઘર તિરંગાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી જીલ્લાના બાબરા શહેરના વૉર્ડ નંબર ૬માં બહુચર પાર્ક સોસાયટી માં રહેતા નગરપાલિકાના સંદસ્યશ્રી અને જિલ્લા પંચાયતના સંદસ્યશ્રી હિંમતભાઈ દેત્રોજા સહિત બહુચર પાર્ક સોસાયટી મોટી સંખ્યામાં મહિલાઓ અને નાના બાળકોએ તિરંગા સાથે વંદે માતરમૃના નારા લગાવ્યા હતા ત્યારે સમગ્ર સોસાયટીમાં પોતાના નિવાસસ્થાને તિરંગો લગાવીને સલામી અર્પણ કરી ને ભારત માતાકી જય ઘોષસાથે તિરંગો લ્હેરાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]