જવાહર નવોદય વિદ્યાલયોમાં ધોરણ-6 માં પ્રવેશ માટે ઓનલાઈન નોંધણી માટે તારીખ 31મી જાન્યુઆરી સુધી હતી જેને તારીખ 8મી ફેબ્રુઆરી 2023 સુધી લંબાવવામાં આવી છે - At This Time

જવાહર નવોદય વિદ્યાલયોમાં ધોરણ-6 માં પ્રવેશ માટે ઓનલાઈન નોંધણી માટે તારીખ 31મી જાન્યુઆરી સુધી હતી જેને તારીખ 8મી ફેબ્રુઆરી 2023 સુધી લંબાવવામાં આવી છે


જવાહર નવોદય વિદ્યાલયોમાં ધોરણ-6 (સત્ર 2023-24) માં પ્રવેશ માટે ઓનલાઈન નોંધણી ચાલુ છે. ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 8મી ફેબ્રુઆરી 2023 સુધી લંબાવવામાં આવી છે.ઉમેદવારો વેબસાઈટ https:// navodaya.gov.in અથવા https:// cbseitms.rcil.gov.in/ nvs પર જઈને મફતમાં અરજી કરી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon