નવી આર. ટી. ઓ કચેરી અંજાર પાસે તૂટેલી ગ્રિલ જીવલેણ અકસ્માત સર્જી શકે તે પહેલા તંત્ર સમારકામ કરાવે – આપ.
નવી આર. ટી. ઓ કચેરી અંજાર પાસે તૂટેલી ગ્રિલ જીવલેણ અકસ્માત સર્જી શકે તે પહેલા તંત્ર સમારકામ કરાવે - આપ.
પૂર્વ કરછ નું વડું મથક એવા ઐતિહાસિક અંજાર શહેર મધ્યે થોડા દિવસ પહેલા આર ટી ઓ કચેરી નું ઉદઘાટન કરવામાં આવેલ હતું તેની બિલકુલ સામે તરફ પુલ ની બાજુમાં ગ્રિલ તૂટેલી હાલત મા હોવાથી ગમે ત્યારે જીવલેણ અકસ્માત ની દુર્ઘટના બની શકે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે ગ્રિલ નું સમારકામ કરવામાં આવે તેવું આમ આદમી પાર્ટી પ્રવકતા જીતેન્દ્ર ચોટારા એ જણાવેલ છે.
રિપોર્ટ -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
ભચાઉ કચ્છ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.