માળીયા હાટીના ખાતે ગાંધી પરીવાર દ્વારા સમૂહ નિવેદ તેમજ હવન યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lo3dnsktvdyswy65/" left="-10"]

માળીયા હાટીના ખાતે ગાંધી પરીવાર દ્વારા સમૂહ નિવેદ તેમજ હવન યોજાશે


માળીયા હાટીનાની પાવન ધરા ઉપર ગાંધી પરિવારના કુળદેવી શ્રી વિજલઆઈ માતાજી તેમજ કુળદેવ શ્રી ખેતલીયા દાદાના સાનિધ્યમા સમૂહ નિવેદ આગામી સવંત ૨૦૭૯ મહા સુદ ૧૧ ને ગુરૂવાર તા. ૨-૨-૨૦૨૩ ના સમુહ નિવેદ રાખેલ છે, તેમજ હવન તા. ૩-૨-૨૦૨૩ ને શુક્રવાર ના રોજ શ્રી ખેતલીયા દાદા ભક્તિ મંડળ માળીયા હાટીના તથા સમસ્ત ગાંધી પરિવાર ગાંધી ફળીયા, વર્ધમાન ચોક, માળીયા હાટીના ખાતે શાસ્ત્રોક વિધિ દ્વારા યોજાશે

આ ધાર્મિક કાર્યક્રમ ગાંધી પરિવારે સહ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા તેમજ ઉપસ્થિત મહેમાનોનું પ્રસાદી તેમજ રહેવાનું સ્થળ લોહાણા મહાજન વાડી, ગીર દરવાજા પાસે, માળીયા હાટીના ખાતે વ્યવસ્થા રાખેલ છે તેવી યાદી ગાંધી પરિવારની કમીટીએ જણાવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]