નરોડા કુબેરનગર વોર્ડ માં આવેલ સંતોષીનગરમાં વસતા શ્રમજીવી, લોકોને સરળતાથી સરકારી યોજનાઓના લાભાર્થે આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ ના કેમ્પ..... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lmizmn6zsvvjogde/" left="-10"]

નરોડા કુબેરનગર વોર્ડ માં આવેલ સંતોષીનગરમાં વસતા શ્રમજીવી, લોકોને સરળતાથી સરકારી યોજનાઓના લાભાર્થે આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ ના કેમ્પ…..


નરોડા કુબેરનગર વોર્ડ માં આવેલ સંતોષીનગરમાં વસતા શ્રમજીવી, લોકોને સરળતાથી સરકારી યોજનાઓના લાભાર્થે આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ ના કેમ્પ નરોડા વિધાયક ડોક્ટર પાયલબેન કુકરાની દવ્રારા રાખવમાં આવ્યો હતો આનો લાભ દરેક ને મળે તે રીતે તેમને સ્થળ પર આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ વગરે કાડી આપવામાં આવ્યા હતા..
ડોક્ટર પાયલબેન આ લાભ દરેક વ્યક્તિ સુધી પોહચે એને અનુલક્ષી ને સંતોષી નગર ખાતે હાજરી આપીને લોકોને મળતી યોજનાઓ વિષે જણાવ્યું હતું અગામી દિવસમાં પણ આની ઝુંબેશ ચાલુ રાખીશું તેમ કહ્યું હતું...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]