અમદાવાદ રેલ્વે મંડળ દ્વારા ૧૪ ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસની વિભાજન વિભિશિકા ના સ્મૃતિ દિવસની દુર્લભ ફોટોગ્રાફી સાથે માહિતી ની ઝાંખી. - At This Time

અમદાવાદ રેલ્વે મંડળ દ્વારા ૧૪ ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસની વિભાજન વિભિશિકા ના સ્મૃતિ દિવસની દુર્લભ ફોટોગ્રાફી સાથે માહિતી ની ઝાંખી.


ભારત ના સ્વતંત્રતા દિવસ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ના આગળના દિવસ ૧૪ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસ સુંધી ની વિભાજન વિભિષીકા ના ફોટોગ્રાફી અને તે સમયના વર્તમાન પત્રોના સંગ્રહ કરેલ દુર્લભ આર્ટિકલનું પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝન તરફથી ખાસ પ્રદર્શન મણીનગર રેલ્વે સ્ટેશન ઉપર સામાન્ય ટીકીટ બારીની સામેના ભાગે આવનાર ૧૫મી ઓગષ્ટ ૨૦૨૪ના સ્વતંત્રતા દિવસ ને લઈ ખાસ પ્રદર્શિત કરવામાં આવેલ છે,

આ એક દિવસીય માહિતી પ્રદર્શન જાહેર જનતાએ માટે આવતી કાલે સવારે તારીખ ૧૪ ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ સવારે ૮:૦૦ કલાક થી સાંજે ૫ :૦૦ કલાક સુંધી મણીનગર રેલ્વે સ્ટેશન જનરલ ટિકિટ બારી ની સામે પ્રદર્શન નિહાળવા સૌ કોઈ જઈ શકશે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.