જસદણના રજવાડી પશુ આહાર કંપનીના માલિક હિરેનભાઈ સાકરીયા ની શુભેચ્છા મુલાકાત લેતા જસદણના પત્રકારો - At This Time

જસદણના રજવાડી પશુ આહાર કંપનીના માલિક હિરેનભાઈ સાકરીયા ની શુભેચ્છા મુલાકાત લેતા જસદણના પત્રકારો


જસદણ અમદાવાદ રોડ ઉપર આવેલ સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત રજવાડી પશુ આહાર કંપની ખાતે ઓનર અને સેવાભાવી ઉદ્યોગપતિ હિરેનભાઈ ભગવાનજીભાઈ સાકરીયા સુગરભાઈની ખાસ શુભેચ્છા મુલાકાતે જસદણના પત્રકાર દિપકભાઈ રવીયા તેમજ પત્રકાર નરેશભાઈ ચૉહલીયા સહિતના પત્રકારોએ શુભેચ્છા મુલાકાત લઈ અને શુભેચ્છાઓની આપ-લે કરી હતી. હિરેનભાઈ સાકરીયા કે જેવો એક ઉધોગપતિ દાતા છે, તેમજ ધાર્મિક વૃત્તિ ધરાવે છે. દાન પુણ્ય અને ધર્મના કાર્યમાં સદાય અગ્રેસર રહે છે. આ મુલાકાત સમયે જસદણના કડુકા ના વતની અને સામાજિક અગ્રણી પ્રભાતભાઈ હૅરભા પણ સાથે હતા પ્રભાતભાઇ પણ ગૌસેવા સહિતની પ્રવૃત્તિઓ કરતા હોય બંને આગેવાનોની મુલાકાત લઈ અને પત્રકારોએ શુભેચ્છાઓની આપ લે કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.