દ્વારકા જિલ્લામાં સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું - At This Time

દ્વારકા જિલ્લામાં સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું


વિઓ:-દ્વારકા જિલ્લાના ભાણવડ સહિત તાલુકાના સેઢાખાય, રાણપર, કાટકૉલા ગામે સરકારી અનાજના દુકાનદારો દ્વારા એક રેશનકાર્ડ મા ત્રણ જેટલા ઓનલાઈન વધુ નામ ચડાવી ભ્રષ્ટાચાર આચરવા નું કૌભાંડ સામે આવ્યું રેશનકાર્ડ ધારકો પાસે પરિવાર ના ચાર સભ્યો ના નામ છે ત્યારે ઓનલાઈન તપાસ કરતા ત્રણ નામ અજાણ્યા વ્યક્તિ ના ચડવામાં આવતા કાર્ડધારક દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરતા ભાંડો ફૂટયો હતો ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ચાર સસ્તા અનાજની દુકાનોના લાઇસન્સ સપેન્ડ કરવામાં આવ્યા અને જિલ્લાના પાંચ સરકારી અનાજના ગોડાઉન ના મેનેજર ની બદલી કરવામાં આવી હતી ત્યારે આ ઉપરનો અનાજનો જથ્થો ક્યારથી બારોબાર વહેંચાઇ છે એ બાબતે તંત્ર મૌન સેવી રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon