શહેરા-ખાંડીયા ગામે ખેતરમાં આવી ગયેલા અજગરનું રેસ્ક્યું કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l2xcfzaupsgqymbq/" left="-10"]

શહેરા-ખાંડીયા ગામે ખેતરમાં આવી ગયેલા અજગરનું રેસ્ક્યું કરાયું


શહેરા તાલુકાના ખાડીંયા ગામે એક ખેતરમાથી 8 ફુટ લાબો અજગર દેખાત ગ્રામજનોએ રેસ્કયુ ટીમને જાણ કરી હતી. તેને પકડીને વિજાપુરના જંગલમાં છોડી દેવામા આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ખાંડીયા ગામે આવેલા રમેશભાઈ નાનાભાઈ પરમાર ના ખેતરમાં થી ૮ ફૂટનો અજગર દેખાયો હતો.આથી તેમના દ્વારા ખાંડીયા રેન્જ ઇન્ચાર્જ જગદીશ અને મનજીત વિશ્વકર્મા મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમી દ્વારા અજગરનો રેસક્યુ સલામત રીતે કરવામા આવ્યુ હતું. અજગરને સલામત રીતે છોડી મુકવામા આવ્યો હતો.અને અજગરને પકડીને વિજાપુરના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો. આ તમામ રેસ્ક્યુની કામગીરી આરએફઓ આર વી પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]