ફોટો કેપ્શન:- પદ્મશ્રી હીરાબાઈ લોબી સન્માન* *ગીર સોમનાથ. તા.૨૧:* ભારત સરકાર દ્વારા ૭૪માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ સીદી આદિવાસી - At This Time

ફોટો કેપ્શન:- પદ્મશ્રી હીરાબાઈ લોબી સન્માન* *ગીર સોમનાથ. તા.૨૧:* ભારત સરકાર દ્વારા ૭૪માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ સીદી આદિવાસી


*ફોટો કેપ્શન:- પદ્મશ્રી હીરાબાઈ લોબી સન્માન*
*ગીર સોમનાથ. તા.૨૧:* ભારત સરકાર દ્વારા ૭૪માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ સીદી આદિવાસી સમુદાયનાં ઉત્થાન અને વિકાસ માટે સિંહફાળો આપનાર ગીર-સોમનાથ જિલ્લાનાં જાંબુરના વતની હીરાબાઈ લોબીને સમાજસેવા બદલ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ હતી. આ તકે જાંબુર ગામે પ્રાયોજના અધિકારી (ઈ.ચા.) શ્રી ધ્રુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને પ્રાયોજના અધિકારી (આદીમજુથ) કચેરી સમગ્ર સ્ટાફ તાલાલા દ્વારા હીરાબાઈ લોબીની શુભેચ્છા મુલાકાત કરી હતી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon