સ્વ. ઈન્દિરા ગાંધીની ૧૦૫મી જન્મજયંતીએ મહીસાગર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ - At This Time

સ્વ. ઈન્દિરા ગાંધીની ૧૦૫મી જન્મજયંતીએ મહીસાગર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ


સ્વ. ઈન્દિરા ગાંધીની ૧૦૫મી જન્મજયંતી નિમિત્તે મહીસાગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ પ્રસંગે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુરેશ પટેલ, હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon