વિસાવદરમા શ્રવણ મહિના ના પ્રથમ સોમવારે જીવનમુક્તેસ્વર મહાદેવમન્દિરે મહા આરતી યોજાય - At This Time

વિસાવદરમા શ્રવણ મહિના ના પ્રથમ સોમવારે જીવનમુક્તેસ્વર મહાદેવમન્દિરે મહા આરતી યોજાય


વિસાવદરમા શ્રવણ મહિના ના પ્રથમ સોમવારે
જીવનમુક્તેસ્વર મહાદેવમન્દિરે મહા આરતી યોજાય

વિસાવદર જૂની બજારમાં આવેલબહુજ પૌરાણિક અને ટુક સમય પહેલાજ જીવન મુક્તેસ્વર મહાદેવ ની પ્રાણ પ્રતિસઠા થયેલ તે શિવ મન્દિરે આજે પવિત્ર શ્રવણ મહિનાના પહેલા સોમવારે મહા આરતી નુ આયોજન કરવામાં આવેલ હતુ ત્યારે મહા આરતી નો લાભ લેવા વિસાવદર ના ધારાસભ્ય હર્ષદ રીબડીયા સજોડે 108દીપ મળાની આરતી નો લાભ લીધોહતો તેમજ બહોળી સઁખ્યા મા શિવભક્તો ઉમટી પડ્યા હતા અને મહા આરતીનો લાભ લીધોહતો ખાસ કરીને બહેનો દ્વારા જૅ 108દીપ પ્રાગટ્ય કરીને આરતી કરવામાં આવેલ ત્યારે તે આલોક્કીક દર્શન કરવામાટેશિવ ભક્તો દ્વારા લાભ લેવામાં આવેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon