Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ યોજાયો.

ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ યોજાયો. અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના દાદાબાપુ

Read more

પોલીસના મારથી યુવકનું મોત થયું’તું: યુવકની હત્યાના આરોપી ASI કાનગડની અંતે ધરપકડ ડીસીબીએ માલવિયાનગર પોલીસને કબજો સોપ્યો : કોર્ટમાં રજુ કરાશે

રાજકોટના આંબેડકરનગરમાં ગત ૧૪ તારીખે રાત્રે પિતા- પૂત્રના ઝઘડામાં આવેલ પોલીસ પાસે સમાધાન કરવા ગયેલ યુવકને પોલીસે ઢોર માર મારતા

Read more

ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન

Read more

બોટાદ જિલ્લો ગઢડા નગરપાલિકા વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો : મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા

બોટાદ જિલ્લો ગઢડા નગરપાલિકા વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો : મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા બોટાદ જિલ્લામાં ચૂંટણી અધિકારી

Read more

જયશ્રી મેલડી માં” તથા “શ્રી બાવળવાળા મેલડી માતાજીની જય”ના ગગનચુંબી ઉચ્ચારણ સાથે સુરેન્દ્રનગર થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે ધર્મોત્સવની ધામધૂમથી ઉજવણી: કલાકારો કાળુભાઇ રાવળ (ઘારવાળા) અને મોતીભાઈ ભરવાડ દ્વારા પ્રસ્તુત થયેલી ડાકની રમઝટ આકર્ષણનું કેન્દ્ર*

સુરેન્દ્રનગરના થાનગઢ સ્થિત ફુલવાડી મુકામે શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે

Read more

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” મહોત્સવ અંતર્ગત

Read more

સાળંગપુરધામ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાદાને સુવર્ણ વાઘા ધરાવી પર 50 કિલો ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો મંદિરના હજારીગલ ફુલોનો દિવ્ય સુશોભન કરાયું

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી

Read more

ધંધુકા પીઆઈ ના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ધંધુકા પીઆઈ ના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો કર્યો પ્રયાસ. ધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ

Read more

અમીન માર્ગ પરથી વેપારી ક્રિકેટ સટ્ટો રમતા પકડાયો

અમીન માર્ગ ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક એક શખ્સ મોબાઇલના માધ્યમથી ક્રિકેટ સટ્ટો રમતો હોવાની આર્થિક ગુના નિવારણ શાખાના હેડ કોન્સ.મયૂરભાઇ

Read more

આખી કેકને નુકસાન ન થાય અને પીસ કરાય તે રીતે સાંઢિયા પુલને ડાયમંડ કટરથી કપાશે

રાજકોટમાં ફ્લાય ઓવર બનાવતા પહેલાં હયાત માળખાને રેલવે લાઈનને નુકસાન વગર તોડી પાડવું એ જ પડકાર રેલવે ‘ડિસ્મેન્ટલ મેથોડોલોજી’ને મંજૂરી

Read more

અતુર બિયારણ ખેડૂતોનું જૂનું અને જાણીતું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ

*અતુર બિયારણ ખેડૂતોનું જૂનું અને જાણીતું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ* …………ખાત્રીબંધ અતુર બિયારણ…………. 🌱મગફળીના બિયારણનું વેચાણ ચાલુ…🌱 🥜 અતુર-GG20 🥜 અતુર-GJG22

Read more

આણંદ જિલ્લામાં 17214 અધિકારી-કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

સરકારી કર્મચારીઓથી લઇને હોમગાર્ડ સુધીના કર્મી ચૂંટણી ફરજમાં જોડાયા છે ત્યારે લોકશાહીના આ પર્વમાં એમનો પણ હક છે કે પોતાનું

Read more

ભૂષણ ભાઈ ભટ્ટ દ્વારા દર રવિવારે ચલાવાતી પુસ્તક પરબે ચાર વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી.

અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારના ભાજપના પૂર્વ ઉમેદવાર ભૂષણ ભાઈ ભટ્ટ દ્વારા દર રવિવારે ચલાવવામાં આવતા પુસ્તક પરબને ચાર વર્ષ પૂરા

Read more

શિશુવિહાર બુધસભાના ઉપક્રમે “ઇતની સી બાત” સુરમયી કાર્યક્રમ યોજાયો

શિશુવિહાર બુધસભાના ઉપક્રમે “ઇતની સી બાત” સુરમયી કાર્યક્રમ યોજાયો ભાવનગર શિશુવિહાર બુધસભાના ઉપક્રમે ” ઇતની સી બાત “સુરમયી વાણીની સાંજ સંગીત

Read more

પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક નિરાધાર વ્યકિતઓની સંસ્થા “પ્રભુજીનો આશરો”

પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક નિરાધાર વ્યકિતઓની સંસ્થા “પ્રભુજીનો આશરો” રાજકોટ પ્રભુજીનો આશરા સંસ્થામાં રાજકોટ શહેર બી–ડીવીઝનના પી.આઈ.

Read more

સમસ્ત મહાજન દ્વારા અહિંસા યાત્રા શરુ વિવિધ લોકસભાના ઉમેદવારોને રૂબરૂ મળી અહિંસા, જીવદયા પ્રવૃતિઓ અંગેનું આવેદન પાઠવાઈ રહ્યું છે

સમસ્ત મહાજન દ્વારા અહિંસા યાત્રા શરુ વિવિધ લોકસભાના ઉમેદવારોને રૂબરૂ મળી અહિંસા, જીવદયા પ્રવૃતિઓ અંગેનું આવેદન પાઠવાઈ રહ્યું છે રાજકોટ

Read more

સદભાવના બળદ આશ્રમમાં 1600 બળદોને આશ્રય સંસ્થાનાં વિશાળ પરીસરમાં ભવિષ્યમાં 10,000 બળદોને પ્રવેશ અપાશે

સદભાવના બળદ આશ્રમમાં 1600 બળદોને આશ્રય સંસ્થાનાં વિશાળ પરીસરમાં ભવિષ્યમાં 10,000 બળદોને પ્રવેશ અપાશે કોઈ ને બીમાર, નિરાધાર બળદ મળે

Read more

સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે ગાય માટેની પાણીની કુંડી નિ:શુલ્ક મળશે.

સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે ગાય માટેની પાણીની કુંડી નિ:શુલ્ક મળશે. રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે ગાય માટેની પાણીની કુંડી નિ:શુલ્ક આપવામાં આવે

Read more

અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ મીટીંગ મળી

અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ મીટીંગ મળી અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય

Read more

સર્વ ધર્મના સંતોએ આચાર્ય લોકેશજીને ‘વિશ્વ શાંતિ સદભાવના યાત્રા’થી ઘરે પરત ફરવા બદલ અને તેમની 64મી જન્મજયંતિ નિમિત્તે અભિનંદન પાઠવ્યા આચાર્ય લોકેશજીએ તેમના માનવતાવાદી કાર્ય દ્વારા વિશ્વમાં ભારતનાં આધ્યાત્મિક જગતનું ગૌરવ વધાર્યું છે – સ્વામી દીપાંકર.

સર્વ ધર્મના સંતોએ આચાર્ય લોકેશજીને ‘વિશ્વ શાંતિ સદભાવના યાત્રા’થી ઘરે પરત ફરવા બદલ અને તેમની 64મી જન્મજયંતિ નિમિત્તે અભિનંદન પાઠવ્યા

Read more

દામનગર ના સુરત મિત્ર મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરતા ઓનું સન્માન

દામનગર ના સુરત મિત્ર મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરતા ઓનું સન્માન દામનગર ના સુરત સ્થિત મિત્ર મંડળ દ્વારા

Read more

ઉમરાળા ખાતે મહાવીર જયંતિ નિમિત્તે જીવદયા કાર્ય કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ

ઉમરાળા ખાતે જૈન સંઘ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે જીવદયા કાર્ય કરાયુ ગાયોને ઘાસ પક્ષીઓને ચણ શ્વાન ને બિસ્કીટ આપી સેવાકીય

Read more

સાળંગપુરધામ ખાતે “કિંગ ઓફ સાળંગપુર” મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરવામાં આવી

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી

Read more

ભિલોડાના ગલીસેમરો ગામે મકાનમાંથી ૧૭.૯૦૦ કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો

રાજસ્થાનથી બાઇક ઉપર ગાંજો લઈ આવીને શખ્સ ઘરે વેપલો કરતા એસઓજીએ દરોડા પાડ્યાં, ગાંજા સહિત ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત. આરોપી

Read more

હિંમતનગરના રાયગઢ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમયાગ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ખાતે યોજાયેલા અગ્નિષ્ટોમ મહાસોમયાગના ત્રીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. અગ્નિહોત્ર આશ્રમ ખાતે ૯૦

Read more

જસદણના પારેવાળા ગામે આવતીકાલ સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાશે

જસદણ તાલુકાના પારેવાળા ગામે આવતીકાલ સાંજે 08 કલાકે ભારતીય જનતા પાર્ટીનું સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાશે જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા

Read more
WhatsApp Icon