વાંસેરા ગામે બોર છલકાતાં કપાસના પાકને નુકસાનની ભીતી - At This Time

વાંસેરા ગામે બોર છલકાતાં કપાસના પાકને નુકસાનની ભીતી


અરવલ્લી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે તળાવો ચેકડેમો છલકાઈ ગયા છે જ્યારે ભિલોડા તાલુકાના વાંસેરા વિસ્તારમાં પણ સતત પડી રહેલા ભારે વરસાદને કારણે તળાવો, ચેકડેમો છલકાઈ જઈ વાઘા, કોતરોમાં પાણી વહી રહ્યા છે અને બોર-કૂવાઓના પાણી જમીન લેવલે આવી ગયા છે ત્યારે વાંસેરા ગામે ખેડૂત હરજીભાઈ ભાટનો રીંગબોર છલકાતાં રીંગબોરમાંથી પાણી છલકાઈ બહાર આવતા નજીકના કપાસના ખેતરમાં ફરી વળતા કપાસના પાકને નુકસાન થયું હતું. પાણીના કારણે પાક પીળો પડી ગયો હતો.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.