બ્રેકિંગ ન્યૂઝ મોરબી નો ઝૂલતો પુલ તૂટતા ૫૦ થી વધુ લોકો ના પાણી માં ડુબવા થી થયો મૃત્યુ
નવા વર્ષ ની પેલી આફત ગુજરાત ના મોરબી માં
મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો
અનેક લોકો પુલ પરથી પટકાયા
૫૦૦ જેટલા લોકો પુલ પર હતા
૧૦૦ થી વધુ લોકો મચ્છુમાં પડ્યાની આશંકા
૫૦ હાલ મૃતદેહ બાર કાઢવામાં આવ્યા
લોકોને બચાવવાની કામગીરી માં વિલંબ ના કારણે બચાવ રાહત માં પડી રહી છે તકલીફ
નવા વર્ષે જ પુલ ખુલ્લો મૂકાયો છે
સમાર કામ બાદ જ ખુલ્લો મૂકાયો હતો પુલ
૬ મહિના થી વધારે બંધ રહ્યો હતો પુલ.
સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર ઉપર કોય પ્રકારની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવા બાબતે યોગ્ય પગલાં ભરવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]