બોટાદના ભજનાનંદ આશ્રમના સંતશ્રી આત્માનંદ સરસ્વતીજી સહિત અન્ય સંતોએ મતદાન કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kcg4nkbzbpikr8f2/" left="-10"]

બોટાદના ભજનાનંદ આશ્રમના સંતશ્રી આત્માનંદ સરસ્વતીજી સહિત અન્ય સંતોએ મતદાન કર્યું


લોકશાહીના અવસર સમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાનું મતદાન ઉત્સાહ અને ઉમંગભેર થઈ રહ્યું છે ત્યારે બોટાદના ભજનાનંદ આશ્રમના સંતશ્રી આત્માનંદ સરસ્વતીજી સહિત શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીના આ અવસરમાં અચૂક મતદાન કરવા જાહેર અનુરોધ વ્યક્ત કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]