સમસ્ત દલખાણીયા કોટડા ગામ પરિવારનું સુરતમાં સ્નેહમિલન યોજાયું જેમાં જેમાં એક થી આઠ ના બાળકોને - At This Time

સમસ્ત દલખાણીયા કોટડા ગામ પરિવારનું સુરતમાં સ્નેહમિલન યોજાયું જેમાં જેમાં એક થી આઠ ના બાળકોને


સમસ્ત દલખાણીયા કોટડા ગામ પરિવારનું સુરતમાં સ્નેહમિલન યોજાયું જેમાં જેમાં એક થી આઠ ના બાળકોને નોટબુક બોલપેન ની કીટ આપવામાં આવેલી હતી ગામના સરપંચ સન્માન કરવામાં આવેલું હતું પત્રકારનું પણ સન્માન કરવામાં આવેલું હતું પધારે દલખાણીયા ગામ ના સરપંચ ગામ ના જે સુરત મા રહેશે તે આયોજક શ્રી રસીકભાઈ ગોધાત દલસુખભાઈ વૈષ્ણવ રોહિતભાઈ સુખડિયા ભરતભાઈ સુખડિયા બાબુભાઈ સેંજળીયા પરેશભાઈ ચૌહાણ દલખાણીયા થી

રિપોર્ટ
યોગેશ સોલંકી દલખાણીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon