ઉદેયપુર માં બનેલી આંતકી ઘટના ના વિરોધ માં માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મોટી સંખ્યા માં ડીવાઈએસપી સાહેબ ને આવેદન આપવા માં આવ્યું - At This Time

ઉદેયપુર માં બનેલી આંતકી ઘટના ના વિરોધ માં માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મોટી સંખ્યા માં ડીવાઈએસપી સાહેબ ને આવેદન આપવા માં આવ્યું


તા.૩૦-૦૬-૨૦૨૨

માંગરોળ આજ રોજ રાજસ્થાન ઉદેયપુર માં રુવાડા ઉભા કરી દે તેવો જઘન્ય અપરાધ જેમાં કનૈયાલાલ એક સામાન્ય દરજી ને શોસીયલ મીડિયા ની પોસ્ટ સંદર્ભે બે કટ્ટરપંથી હત્યારાઓ દ્વારા હત્યા કરવા માં આવી એટલે થી ન અટકતા વિડિઓ બનાવી અને રાષ્ટ્ર ના પ્રધાનમંત્રી શ્રી ને પણ ધમકી આપેલી આ જઘન્ય અપરાધ માં સંડોવાયેલ તત્વો ને તાત્કાલિક ફાંસી આપવા માં આવે અને આ ઘટના ને માંગરોળ નો સમગ્ર હિન્દૂ સમાજ સખત શબ્દો માં વખોડે છે તેવી લાગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ,સનાતન હિન્દૂ સમાજ અને વ્યાપારી અગ્રણીઓ યુવાનો આગેવાનો એ બાબા આંબેડકર ના પૂતળા એ થી DYSP કચેરી એ આવેદન પત્ર પાઠવેલું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon