આશ્રમ હડમતીયા વાળા સંતશ્રી કાળુબાપુના આશીર્વાદ થી ભટવદર ગામ - At This Time

આશ્રમ હડમતીયા વાળા સંતશ્રી કાળુબાપુના આશીર્વાદ થી ભટવદર ગામ


ભટવદર મુકામે સંતશ્રી કાળુબાપુના આશીર્વાદ થી મંગળવારે ત્રીજા સમુહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન. ૩૫ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. લાઠી તાલુકાના ભટવદર મુકામે આવેલ વગડીયા આશ્રમમાં તા.૦૭-૦૨-૨૩ ને મંગળવારે મુની આશ્રમ હડમતીયા વાળા સંતશ્રી કાળુબાપુના આશીર્વાદ થી ભટવદર ગામ સમસ્ત યોજાનાર ૩ ( તૃતીય ) સમુહ લગ્નોત્સવમાં ૩૫ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. સંતો - મહંતો પધારી નવયુગલોને આશીર્વાદ પાઠવશે. દાતાઓ તરફથી કરીયાવાર આપી શુભકામના પાઠવશે. ( અતુલ શુક્લ.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon