આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં ગણેશજી નું ભવ્ય વિસર્જન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ju9qgq4ubcl6cob3/" left="-10"]

આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં ગણેશજી નું ભવ્ય વિસર્જન


આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં ગણેશજી નું ભવ્ય વિસર્જન

અંકલેશ્વર અંદાડા સ્થિત આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળાના પ્રાંગણમાં ૧૦૮ દીવડા સાથે ૫૬ ભોગ ધરાવી અને ગીત સંગીત અને નૃત્ય સાથે શ્રી ગણેશજી નું વિસર્જન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષિકો દ્વારા શ્રી ગણેશજીની આરતી અને સૂત્રો દ્વારા ભવ્ય વિસર્જન ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા સતત બાળકોને વિવિધ પર્વની મહિમા અને ઉજવણીનું પણ જ્ઞાન આપી રહી છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]