ભારતીય જનતા પાર્ટીના 116 નડિયાદ વિધાનસભાના ઉમેદવાર તરીકે પંકજભાઈ દેસાઈને જાહેર કરવામાં આવ્યા - At This Time

ભારતીય જનતા પાર્ટીના 116 નડિયાદ વિધાનસભાના ઉમેદવાર તરીકે પંકજભાઈ દેસાઈને જાહેર કરવામાં આવ્યા


આજે ભારતીય જનતા પાર્ટીના 116 નડિયાદ વિધાનસભાના ઉમેદવાર તરીકે પંકજભાઈ દેસાઈને જાહેર કરવામાં આવ્યા છે...

ત્યારે વાણિયાવડ ખાતે શુભેચ્છકો કાર્યકર્તાઓ અને પ્રજાજનો સાથે પંકજભાઈ દેસાઈ એ શુભેચ્છા મુલાકાત લીધી હતી...

આ પ્રસંગે કારોબારી ચેરમેન શમનનભાઈ રાવ, કાઉન્સિલર પરીનભાઈ, મહર્ષિભાઈ, અગ્રણી મનીષભાઈ બોબ, પરાગભાઇ, નટવરભાઈ, લાલાભાઈ, વિસ્તારના રહીશો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon