યુવા કોળી રૂવાપરી ચોક મિત્ર મંડળ દ્રારા જન્માષ્ટમી નિમિતે પ્રસાદ નુ વિતરણ કરાયું - At This Time

યુવા કોળી રૂવાપરી ચોક મિત્ર મંડળ દ્રારા જન્માષ્ટમી નિમિતે પ્રસાદ નુ વિતરણ કરાયું


ભાવનગર ખાતે આવેલ પૌરાણિક રૂવાપરીમાતા મંદિરે સાતમ - આઠમનાં રોજ ભાતીગળ મેળો ભરાય છે. ત્યારે યુવા કોળી રૂવાપરી ચોક મિત્ર મંડળ દ્રારા જન્માષ્ટમી નિમિતે લોકોને ૧૧૦૦ સુકામેવા પેકેટ નો પ્રસાદ તેમજ શીરો ત્થા સરબત નું વિતરણ કરેલ આ આયોજન ને સફળ બનાવવા યુવા કોળી રૂવાપરી ચોક મિત્ર મંડળનાં સભ્યોએ ભારે જહેમત ઉપાડી.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon