મેંદરડા પાદર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ - At This Time

મેંદરડા પાદર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ


આજ રોજ માણાવદર વિધાનસભા ના મેંદરડા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં બનેલી દૂર ઘટનાના અનુંસંધાને આજ રોજ માણાવદર વિધાનસભા ના મેંદરડાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી કિશોરભાઈ પાનસુરીયા તેમજ સહસંગઠન મંત્રી લલિતભાઈ પટોળીયા, સંજયભાઈ ચોવટીયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સાથે મળીને મોરબી દુર્ઘટનામાં મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી.
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon