Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

જસદણના યુવા જીગ્નેશભાઈ સિદ્ધપરાનો આજે જન્મદિવસ

જસદણ શહેરના જીગ્નેશભાઈ સિદ્ધપરાનો આજે જન્મદિવસ છે. જસદણ તાલુકામા પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સાચી અને સચોટ માહીતી પહોચાડી

Read more

હિંમતનગરના રામજી મંદિરથી શ્રીરામ ભગવાનની શોભા યાત્રા

બ્રેકિંગ ન્યુઝ હિંમતનગર થી હિંમતનગરના રામજી મંદિરથી શ્રીરામ ભગવાનની શોભા યાત્રા મહારેલી ચાર વાગ્યે રામજી રામજી મંદિર છાપરીયા થી છાપરીયા

Read more

શ્રી રામનવમી ચેત્રી નવરાત્રી અંનુષ્ઠાન સમાપન પ્રસંગે ગાયત્રી યજ્ઞ યોજાયો

શ્રી રામનવમી ચેત્રી નવરાત્રી અંનુષ્ઠાન સમાપન પ્રસંગે ગાયત્રી યજ્ઞ યોજાયો અમદાવાદ રામનવમીના રોજ નારણપુરા ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સમૂહમાં ચૈત્ર

Read more

સમસ્ત દામનગર શહેર આયોજિત રામજન્મોત્સવ ની ભવ્ય રથયાત્રા મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી

સમસ્ત દામનગર શહેર આયોજિત રામજન્મોત્સવ ની ભવ્ય રથયાત્રા મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી દામનગર શહેર ના રામજી મંદિર

Read more

ઠાંસા ગામે બિરાજતા સોમેશ્વર મહાદેવ ને રામેશ્વર નો શૂગાર

દામનગર ના ઠાંસા ગામે ભગવાન શ્રી રામલલ્લા ના જન્મોત્સવ ના પાવન પર્વ એ સોમેશ્વર મહાદેવ મંદિર શિવાલય ને રામચંદ્રજી દર્શનીય

Read more

સદભાવના વૃદ્ધાશ્રમને નિ:સંતાન, નિરાધાર માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.  કેન્સરગ્રસ્ત હોય એવા વડીલોને પણ પ્રવેશ અપાશે.  સદભાવના વૃદ્ધાશ્રમમાં કોમામાં આવેલા વડીલો તેમજ કોમામાં રહેલા કોઈ પણ ઉંમરનાં વ્યક્તિઓને પ્રવેશ અપાશે.  હાલમાં પણ 550 જેટલા માવતરોને આશ્રય

સદભાવના વૃદ્ધાશ્રમને નિ:સંતાન, નિરાધાર માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.  કેન્સરગ્રસ્ત હોય એવા વડીલોને પણ પ્રવેશ અપાશે.  સદભાવના વૃદ્ધાશ્રમમાં કોમામાં આવેલા

Read more

જસદણ ડેપોમાં જસદણ થી દ્વારકા વાયા રાજકોટ રૂટ શરૂ

રાજકોટ વિભાગના જસદણ ડેપો દ્વારા જસદણ થી દ્વારકા વાયા રાજકોટ જામનગર ખંભાળિયા લીમડી ચરકલા દ્વારકા જેનો સમય જસદણ થી બપોરના

Read more

ઉનાળા નું અમૃત છાસ વિતરણ કેન્દ્ર નો રામનવમી ના પાવન પર્વ એ ગાયત્રી મંદિર ખાતે પ્રારંભ

દામનગર ઉનાળા નું અમૃત છાસ વિતરણ કેન્દ્ર નો રામનવમી ના પાવન પર્વ એ ગાયત્રી મંદિર ખાતે જ્યોત્સનાબેન વાઢેર ના વરદહસ્તે

Read more

બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા દ્વારા કુળદેવી શ્રી બુટભવાની મંદિર નો ૨૩ માં પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી

બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સૌરાષ્ટ્ર ના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં વસતા સમસ્ત ભાતિયા દ્વારા કુળદેવી શ્રી બુટભવાની

Read more

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં હિંદુ તથા મુસ્લિમ મેમણ જમાત ના પ્રમુખ અજીઝ ભાઈ પટેલ ની પુરી ટીમ સાથે રામ નવમી મહોત્સવ પવિત્ર તહેવાર ઉજવાયો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં હિંદુ તથા મુસ્લિમ મેમણ જમાત ના પ્રમુખ અજીઝ ભાઈ પટેલ ની પુરી ટીમ સાથે રામ નવમી

Read more

દામનગર મિત્ર મંડળ સુરત દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર તરફ જતા વટેમાર્ગુ માટે સેવા સ્ટોલ નો ચેત્રી પૂનમ પ્રારંભ

દામનગર મિત્ર મંડળ સુરત દ્વારા વટેમાર્ગુ માટે સેવા સ્ટોલ સુરત સ્થિત દામનગર મિત્ર મંડળ આયોજિત સેવા સ્ટોલ દ્વારા પદયાત્રી ઓમાટે

Read more

બોટાદમાં શ્રી રામ જન્મોત્સવ ભવ્ય તી ભવ્ય શોભાયાત્રા શહેર રાજમાર્ગો પર ફરી

બોટાદમાં શ્રી રામ જન્મોત્સવ ભવ્ય તી ભવ્ય શોભાયાત્રા શહેર રાજમાર્ગો પર ફરી બોટાદ શહેરના મસ્તરામજી મંદિર ખાતેથી વિશ્વહિન્દુ પરિષદ અને

Read more

સેવા માટે હાકલ કરતા જ હાજર થાય એ શ્રી રામદૂત ની ૫૨૫ સભ્યો ની સેના..

સુરત ની સામાજિક નવરચિત સંસ્થા “શ્રીરામદૂત સેના” સેવા માટે હાકલ કરતા જ હાજર થાય એ શ્રી રામદૂત ની સેના..માત્ર ૧૫

Read more

*ચોટીલાના રામજી મંદિરમાં આજથી અયોધ્યાના રામલલ્લાના દર્શનની અનુભૂતિ થશે…*

તારીખ 22-01-2024 ના ઐતિહાસિક દિવસે અયોધ્યા માં *શ્રી રામ ભગવાનની મૂર્તિ ની પૂન:પ્રાણપ્રતિષ્ઠા* થઈ હતી. આ શુભ દિવસે અયોધ્યા નગરીમા

Read more

ક્રાંતિકારી પૂ.સ્વામી માગ્યસ્મિતજી અને મહંત નિશ્ચલદાસજી ની પાવન નિશ્રા માં રામજન્મોત્સવ ઉજવાયો

તાપી વ્યારા સમગ્ર સનાતન વિશ્વના આદર્શ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનાં પ્રાગટય દિન રામનવમીનાં પાવન પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે

Read more

હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ રામોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ

વિશ્વ હિન્દુ પ્રેરિત રામ ઉત્સવ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શ્રી રામોત્સવ શોભાયાત્રા આજે બપોરે ૪ લક્ષ્મીનારાયણ મંદિર થી પ્રસ્થાન થઈ

Read more

સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલા શ્રી રામજી મંદિરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી થશે*

: ધાર્મિક દૃષ્ટિકોણથી, આ મહિનામાં ચૈત્ર નવરાત્રી, હિન્દુ નવું વર્ષ, સોમવતી અમાસ, વૈશાખી, હનુમાન જયંતિ, રામનવમી વગેરે જેવા ઘણા તહેવારો

Read more

રામનવમીના રોજ નારણપુરા ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સમૂહમાં ચૈત્ર નવરાત્રીના ગાયત્રી અનુષ્ઠાની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રીયજ્ઞનું આયોજન

તા.૧૭-૪-૨૦૨૪ રામનવમીના રોજ નારણપુરા ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સમૂહમાં ચૈત્ર નવરાત્રીના ગાયત્રી અનુષ્ઠાની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રીયજ્ઞનું આયોજન નારણપુરા,સુર સંગમ એપાર્ટમેન્ટ

Read more

ગોડલાધારના પરબતને ઘરેથી વાડીએ લઇ જઇ પાંચ શખ્સોએ માર મારીગરમ કોશથી બેઠક પર ડામ દીધા

તારે મારી ઘરવાળી સાથે આડાસંબંધ છે, મારી વાડીએ આવ બેસીને ચોખવટ કરવી છે…કહી ભૂપત લઇ ગયો’તો : બપોરથી સાંજ સુધી

Read more

બોટાદ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મહિલા મંદિર આયોજીત 1650 કિલોમીટરની પદ યાત્રા પૂર્ણ કરી પરત આવતા હરિભક્તોનું સ્વાગત કરાયું

બોટાદ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મહિલા મંદિર આયોજીત 1650 કિલોમીટરની પદ યાત્રા પૂર્ણ કરી પરત આવતા હરિભક્તોનું સ્વાગત કરાયું બોટાદના શ્રી

Read more

સજઁક પદ્મશ્રી પ્રવીણ દરજીના સજઁન વિશે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.”

મુંબઈ વિદ્યાપીઠ ગુજરાતી વિભાગ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, પ્રેમાનંદ સાહિત્યસભા વડોદરા, મહીસાગર સાહિત્ય સભા લુણાવાડા, અને અનંતરાય રાવળ સ્મારક સમિતિના સંયુક્ત

Read more

કડાણા તાલુકાના સંઘરી ગામના ટીંબા ફળિયાના 200 જેટલી વસ્તી ધરાવતા લોકોને પાણી માટે વલખા

કડાણા તાલુકાના સંઘરી ગામના ટીમબા ફળિયા ના200 જેટલા પરિવારોને કાળઝાળ ગરમીમાં પીવાના પાણી ને લ ઈને લોકો ની ખરાબ પરિસ્થિતિ

Read more

બાલાસિનોર ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી.

આજરોજ બાલાસિનોર નગરના રાજમાર્ગ ઉપર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો અને નગરના મુખ્ય માર્ગ પર ભવ્ય રામનવમી નિમિત્તે શોભાયાત્રા

Read more

તલોદના રામપુરા ફીડર ઉપર કૃષિ વીજ પુરવઠો વારંવાર ટ્રીપ થતા ખેડૂતો હેરાન

તલોદના રામપુરા ફિડરનો કૃષિ વિજ પુરવઠો વારંવાર ટ્રીપ થતા વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે. વારંવાર ટ્રીપ થવાથી

Read more

રામ નવમી નિમિત્તે શ્રી ઠાકોરજીનું દિવ્ય ષોડશોપચાર પૂજન

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર

Read more

નારણપુરા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા શ્રી રામ જન્મ જયંતિ નિમિત્તે ગાયત્રી યજ્ઞ નું આયોજન રાખેલ

તા:-૧૭/૦૪/૨૦૨૪ અમદાવાદ રામનવમીના રોજ નારણપુરા ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સમૂહમાં ચૈત્ર નવરાત્રીના ગાયત્રી અનુષ્ઠાની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રીયજ્ઞનું આયોજન નારણપુરા,સુર સંગમ

Read more

પ્રાંતિજ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

પ્રાંતિજ ખાતે રામનમવીના તહેવારને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.દેસાઇની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી. જેમાં

Read more

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે શિવ મહાપુરાણ આયોજિત

મહિલા મંડળ ચોકડી ગામ સમસ્ત ગામજનો નર્મદેશ્વર મહાદેવ મંદિર માં આજે કથા ની પૂર્ણાહુતિ તા/17/04/2024 થઈ છે ત્યાર બાદ બપોરે

Read more
WhatsApp Icon