અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


જાહલબેન રવિરાજભાઈ જેઠવા સવંત ૨૦૭૯ મહા સુદ ૧૧ ને બુધવાર ના રોજ રામચરણ પામેલ છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના...

સ્મશાન યાત્રા:- તારીખ:-૦૨/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૮ વાગ્યે કેશોદ મુકામે રાખેલ છે, જેની સર્વે જ્ઞાતિજનોએ નોંધ લેવી.

બેસણુ પણ કેશોદ જ રાખેલ છે.

સ્થળ:- વેરાવળ રોડ, તીર્થ એપારમેન્ટ વાળી શેરી, નંદનવન સોસાયટી - કેશોદ.

લી. ભીમભાઇ દેવદાનભાઈ જેઠવા
મો. ૯૮૨૫૯ ૭૯૨૮૭

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon