ધંધુકામાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા 35 મો સ્નેહ મિલન યોજાયો. - At This Time

ધંધુકામાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા 35 મો સ્નેહ મિલન યોજાયો.


ધંધુકામાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા 35 મો સ્નેહ મિલન યોજાયો.
ધંધુકામાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા 35 મો સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ સોની ની વાડીમા ખાતે યોજાયો હતો. કાર્યક્રમના પ્રમુખ સ્થાને શ્રી વિપુલભાઈ દવે, અતિથિ વિશેષ શ્રી રિતેષભાઈ વ્યાસ,શ્રી સતિષભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા. શ્રી મહામંડલેશ્વર 1008 મહંત શ્રી પતિતપાવનદાસજી (નાગનેશ ધામ) એ આશિર્વચન પાઠવ્યા હતા. પ્રમુખશ્રી શૈલેષભાઈ રાવલે આવકાર અને સમાજમા થયેલા કરેલા કાર્યની ઝાંખી કરાવી હતી.શ્રી પ્રદ્યુમનભાઈ મહેતા તથા મહેમાનો દ્વારા વિધાર્થીઓને ઇનામ અને શીલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.શ્રી લવભાઈ જાનીએ આભાર દર્શન કર્યું હતું. સૌ યુવાનોએ કાર્યક્રમને સફળ બનવવા માટે ભારે જેહમત ઉઠાવી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon