અરવલ્લી જિલ્લા RTO વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાની શરૂઆત કરવામાં આવી. - At This Time

અરવલ્લી જિલ્લા RTO વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાની શરૂઆત કરવામાં આવી.


ભાદરવી પૂનમને લઇને અરવલ્લી જિલ્લામાં પદયાત્રીઓનો ધસારો છે ત્યારે અરવલ્લી જિલ્લા RTO વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાની શરૂઆત કરવામાં આવી છે. મોડાસા ARTO કચેરી ખાતે આજે વિસામાની શરૂઆત કરાઈ છે, જ્યાં પદયાત્રીઓ માટે ચા-નાસ્તાની, તેમજ દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથેજ આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું, તે અંગે પદયાત્રીઓને જરૂરી માહિતી પણ પુરી પાડવામાં આવી રહી છે.

બાઈટ : એ. એલ. ચૌધરી, RTO ઈન્સ્પેક્ટર, અરવલ્લી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.