મેંદરડા ખાતે નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્ય નેત્રમણી અને નેત્ર નિદાન સારવાર કેમનું આયોજન શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલ હતું - At This Time

મેંદરડા ખાતે નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્ય નેત્રમણી અને નેત્ર નિદાન સારવાર કેમનું આયોજન શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલ હતું


મેંદરડા ખાતે વિનામૂલ્યે નેત્રમળી આરોપણ અને નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ માનવસેવા એ જ પ્રભુ સેવા ની પ્રવૃત્તિ ના ભાગરૂપે જિલ્લા અંતત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ મેંદરડા દ્વારા વિના મૂલ્ય નેત્રમણી અને નેત્ર નિદાન સારવાર યજ્ઞનું આયોજન શ્રી રણછોડદાસ જી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા આંખોના દર્દો જેવા કે મોતિયો જામર વેલ પરવાળા નાકસુર જેવા રોગોનું નિદાન કરી વિનામૂલ્ય જરૂરી દવા તેમજ ચશ્મા આપવામાં આવે છે અને ઓપરેશન યોગ્ય દર્દીઓને તેમના સહાયક સાથે સંસ્થાની સ્પેશિયલ બસ દ્વારા રાજકોટ લઈ જવામાં આવે છે અને ત્યાં વિનામૂલ્ય નેત્રમણી સાથે ઓપરેશન કરી દવા ચશ્મા તેમજ રહેવા જમવાનું ફ્રી આપવામાં આવે છે અને ઓપરેશન બાદ સ્પેશિયલ બસ દ્વારા મેંદરડા કેમ્પમાં સ્થળે પરત મૂકી જવામાં આવે છે આ કેમ્પમાં રેકર્ડ બ્રેક ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો આ કેમ દર મહિનાની 16 તારીખે નથણી ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે યોજવામાં આવે છે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon