જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં સી.સી. રોડ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું - At This Time

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં સી.સી. રોડ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું


જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં સી.સી. રોડ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

લાલપુર તાલુકા પ્રંકટેશ્વર સોસાયટી વિસ્તાર નો રોડ વર્ષો થી સી.સી .રોડ થી વંચિત હતું
આ રોડ પહોળાઇ અને લબાઈ ને લીધે ગુજરાત સરકાર માથી મંજૂર કરાવવાની જરૂરીયાત હતી તે રોડ પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસદડિયા દ્વારા અવાર નવાર લેખીત તથા મોખિત રજુઆત ગુજરાત સરકાર ને કરેલ જેનું નિરાકરણ આવતા
તે રોડ મંજૂર કરવામાં આવેલ તે કામ એજન્સી ને કામ કરવા ની મંજૂરી મળતા ની સાથે જ
ગ્રામપંચાયત સભ્ય કમલેશભાઈ લાડવા ની રજુઆત ને ધ્યાને લઈ
સરપંચ જયેશભાઈ તૈરેયા હસ્તે સી. સી. રોડ નું ખાત મુહુર્ત કરવામાં આવેલ

આ પ્રસંગે ઉપસ્થિત લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા તથા લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ ઘનાભાઈ કાબંરીયા તથા જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય ચાવડા હીરજીભાઈ તથા ઉપ સરપંચ મનોજભાઈ વાછાણી તથા જીલ્લા ભાજપ લિગલ સેલ ના કન્વીનર ધર્મેશભાઈ ઘમસાણિયા તથા ગ્રામપંચાયત સભ્ય કમલેશભાઈ લાડવા તથા દેવશીભાઈ બૈડીયાવદરા તથા ગ્રામપંચાયત સભ્ય દિલીપસિંહ જાડેજા તથા ગ્રામપંચાયત સભ્ય આરીફભાઈ શેખ તથા ચંદુબાપા બેચરા તથા લતાવાસીઓ હાજર રહ્યા હતા

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon