ભાદર માંથી પાણી છોડાવવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજા એ અરજી કરી - At This Time

ભાદર માંથી પાણી છોડાવવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજા એ અરજી કરી


કુતિયાણા રાણાવાવ વિસ્તાર ના આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંધલભાઈ સરમણભાઈ જાડેજા દ્વારા દર વર્ષે ની જેમ આજે ભાદર ૨ ડેમ ના પાણી છોડવા માટે ની અરજી આજે ધોરાજી ઓફિસે આગેવાનો ને સાથે રાખી વજસી ભાઈ એ આપી દીધી છે તો બધા ખેડુતમિત્રો એ ખુશી વ્યક્ત કરી કાંધલભાઈ નો આભાર વ્યક્ત કર્યો છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon