લુણાવાડા
લુણાવાડા
આજ રોજ લુણાવાડા જિલ્લા ના લુણાવાડા તાલુકા ના રાજગઢ અને પાલ્લા સડક દુર્ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓના પરિવારજનો ને નિવાસસ્થાને પંચમહાલ વિસ્તારના સાંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડ પરિવાર મળી સોક સંદેશ આપી સ્ત્વના પાઠવી અને શ્રદ્ધાંજલિ પાઠવી
ભૌમિક પટેલ લુણાવાડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]