બાવળા ખાતે પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો - At This Time

બાવળા ખાતે પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો


ગતરોજ બાવળા ખાતે સિધનાથ મહાદેવ મંદિર પર બાવળા પોલિસ દ્વારા જે. ડી. ડાંગરવાલા પીઆઇ
એ .એન જાની પીએસઆઇ લોક દરબાર કાર્યકમ યોજાયો હતો સામાજીક કાર્યક્તા પ્રફુલ મહેતા વેપારી આગેવાનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ચાઇનીઝ દોરી જીવલેણ હોવાથી તેના પર પ્રતિબંધ છે ત્યારે ચાઇનીઝ દોરીથી મનુષ્ય તથા પશુ પક્ષી ધાયલ થઈ ને મોત નીપજયાંઇ છે ચાઇનીઝ દોરી વેચનાર તથા ખરીદનાર અને નાણા ધીરધારવ્યાજખોરોનું દુષણ ડામવા કડકમાં કડક કાર્યવાહી કરીને ફરીયાદ નોંધવામાં આવ છે.

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon