"જો હિન્દુ હિત કી બાત કરેગા વોહી ગુજરાત પે રાજ કરેગા" નાં સૂત્ર સાથે અખિલ ભારતીય સંત સમિતિ નો પ્રોગ્રામ નડિયાદ ખાતે યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iepfnkqiqonjlquu/" left="-10"]

“જો હિન્દુ હિત કી બાત કરેગા વોહી ગુજરાત પે રાજ કરેગા” નાં સૂત્ર સાથે અખિલ ભારતીય સંત સમિતિ નો પ્રોગ્રામ નડિયાદ ખાતે યોજાયો


"જો હિન્દુ હિત કી બાત કરેગા વોહી ગુજરાત પે રાજ કરેગા" નાં સૂત્ર સાથે અખિલ ભારતીય સંત સમિતિ નો પ્રોગ્રામ નડિયાદ ખાતે યોજાયો...

"જો હિન્દુ હિત કી બાત કરેગા વોહી ગુજરાત પે રાજ કરેગા" નાં સૂત્ર સાથે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ખેડા જિલ્લા અને નડિયાદ શહેર પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ ઈપકોવાળા હોલ, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો...

આ પ્રસંગે પ. પૂ. શ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી - રાષ્ટ્રીય મહામંત્રીશ્રી અખિલ ભારતીય સંત સમિતિ, મુખ્ય વક્તા શ્રી નૌતમ સ્વામીજી - સંત સમિતિ અધ્યક્ષશ્રી ગુજરાત, શ્રી માધવપ્રિયદાસ સ્વામીજી - સંરક્ષક શ્રી હિંદુ ધર્મસેના ગુજરાત, પૂજ્ય સંતશ્રીઓ, મહંતશ્રીઓ, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી વિપુલભાઈ પટેલ, શ્રી વિમલભાઈ ઉપાધ્યાય - પૂર્વ ઉપાધ્યક્ષ બિન અનામત આયોગ, શ્રી સંજયસિંહ મહીડા - પ્રમુખ નડિયાદ તાલુકા પંચાયત, નવનિયુક્ત પદાધિકારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]