આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ વિવિધ આયામો ની અમરેલી જિલ્લા સ્તર ની બેઠક સાવરકુંડલા કબીર ટેકરી ખાતે આજે મળશે
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ વિવિધ આયામો ની અમરેલી જિલ્લા સ્તર ની બેઠક સાવરકુંડલા કબીર ટેકરી ખાતે આજે મળશે
સાવરકુંડલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ ની ઉપસ્થિતિ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ની બેઠક મા તા ૩૦/૦૩/૨૫ ના રોજ કબીર ટેકરી ખાતે મળશે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી છાત્ર પરીષદ ના પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી ડો કિરીટભાઈ દેસાણી ઈન્ડિયા હેલ્પલાઇન પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રાંત પ્રમુખ અમરેલી જિલ્લા પ્રમુખ જીલુભાઈ વાળા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દિલીપભાઈ બામટા અમરેલી જિલ્લા પ્રમુખ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા મહામંત્રી મહેશભાઈ સોલંકી વિગેરે આગેવાનો ઉપસ્થિત રહેશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નુ સંગઠન મજબૂત થાય એવા પ્રયાસો કરવા મા આવે છે તાલુકાના ની સમીતી તેમજ ગ્રામ્ય સમીતી પુણ્ય કરવામાં આવી છે હનુમાન ચાલીસા કેન્દ્ર ખોલવાનું આયોજન કરવામાં આવે છે હિન્દુ સમાજ સંગઠીત થાય એવા શુભ આશયથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે અમરેલી જિલ્લા એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા જિલ્લા હોવાથી વિશેષ મહત્વ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની વિવિધ આયામો નુ સંગઠન મજબૂત કરવું જોઇએ એ અંગે જિલ્લા બેઠક સાવરકુંડલા કબીર ટેકરી પર રાખેલ છે પુજય મહંત શ્રી આશિર્વાદ પ્રાપ્ત થશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
