સુરેન્દ્રનગર ના વૈદ્ય અક્ષયભાઈ ને' શ્રેષ્ઠ વૈદ્ય ' તરીકે આજ રોજ એવોર્ડ એનાયત કરાવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ibuvn2gxtjdvkryl/" left="-10"]

સુરેન્દ્રનગર ના વૈદ્ય અક્ષયભાઈ ને’ શ્રેષ્ઠ વૈદ્ય ‘ તરીકે આજ રોજ એવોર્ડ એનાયત કરાવામાં આવ્યો


વૈદ્ય અક્ષય ને શ્રેષ્ઠ વૈદ્ય તરીકે એવોર્ડ એનાયત કરાયો:- સુરેન્દ્રનગર ના યુવા અને સેવાભાવી વૈદ્ય અક્ષય ધનેશચંદ્ર રાવલ ને તાજેતરમાં V TV દ્વારા UNTOLD STORY OF ZALAWAD ' કાર્યક્રમ અંતર્ગત તેમણે કરેલી કોરોનાકાળ દરમિયાન ની ચિકિત્સકીય સેવાકાર્યો ના કારણે" શ્રેષ્ઠ આયુર્વેદ વૈદ્ય " તરીકે નો એવોર્ડ આપીને સન્માનિત કરેલ છે ,

રિપોર્ટર :- મકવાણા ગોવિંદભાઇ

વઢવાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]