બંધ થયેલ બસો ફરી ચાલુ કરવા બાબત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ibucedozrrtijb2t/" left="-10"]

બંધ થયેલ બસો ફરી ચાલુ કરવા બાબત


જય ભારત સવિનય સાથ આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે રાજકોટ-દ્વારકા લોકલ બસ જે જામનગર થી સાંજે 06:00 pm વાગ્યે નીકળતિ જે બસ બંધ કરી દેવામાં આવેલસે જામનગર થિ દ્વારકા બાજુ જવા માટે બપોરના 02:00 વાગ્યા પસી એક પણ લોકલ બસ ન હોવાથી વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જરો ખુબજ હેરાન-પરેશાન થાયસે જેમાં વડત્રા,હંજરાપર,જુવાનપુર,નંદાણા, મોવણપાટિયા,ભાટિયા જેવા ગામોના લોકો ખુબજ પરેશાન થાયસે જેથી કરીને દ્વારકા-રાજકોટ લોકલ બસ જે દ્વારકા થી સવારે 08:00 વાગ્યે નીકળતી અને જે બસ પરત ફરતા રાજકોટ - દ્વારકા જે જામનગર થી સાંજે 06:00 વાગ્યે નીકળતી લોકલ બસ જેમાં વિદ્યાર્થીઓ સાંજે સ્કૂલ-કોલેજ માંથી 5 વાગ્યે સુટી અને આ બસ માં જતા તે બસ બંધ હોવાથી ફરી ચાલુ કરવી અમે લોકો વિનંતી કરીએ સીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]