ગઢડા 106 વિધાન સભાની બેઠક પર શંભુનાથ ટુંડિયાજી મહારાજ ની ટીકીટ નક્કી સમગ્ર હિન્દુ સમાજમાં હર્ષની લાગણીઓ વ્યક્ત કરાઈ - At This Time

ગઢડા 106 વિધાન સભાની બેઠક પર શંભુનાથ ટુંડિયાજી મહારાજ ની ટીકીટ નક્કી સમગ્ર હિન્દુ સમાજમાં હર્ષની લાગણીઓ વ્યક્ત કરાઈ


ગઢડા 106 વિધાન સભાની બેઠક પરથી શંભુનાથ ટુંડિયાજી મહારાજ ની ટીકીટ નક્કી હોવાનું જાણવા મળતાં સમગ્ર હિન્દુ સમાજમાં હર્ષનીલાગણીઓ અનુભવાય છે. ભાજપ પક્ષ દ્વારા ટેલીફોનિક જાણ કરી સૂચના આપી જાણવા મળ્યું.વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ રાજ્યગુરુ સહ મંત્રીશ્રી ચંદ્રકાંત સોલંકી તેમજ સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ ટિમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon