વડનગર તાલુકા નું કરબટિયા ગામ ખાતે સૂરજ જોગણી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટૂંક જ સમય માં ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hou8taxqundcf4ml/" left="-10"]

વડનગર તાલુકા નું કરબટિયા ગામ ખાતે સૂરજ જોગણી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટૂંક જ સમય માં ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે


ઉત્તર ગુજરાત આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકા નું કરબટિયા ગામ ખાતે સૂરજ જોગણી માતાજી નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. સૂરજ જોગણી માતાજી ના આનંદ ભુવાજી એ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ વિક્રમ સંવત ૨૦૭૯ મહા સુદ પૂર્ણિમા ના રવિવાર તા ૦૫/૦૨/ ૨૦૨૩ ના રોજ પ્રારંભ થશે અને પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ વિક્રમ સંવત ૨૦૭૯ મહા વદ ૦૨ મંગળવાર સમાપન કાર્યક્રમ યોજાશે
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો ,લોકડાયરો, ભજનસંધ્યા, ગરબા, રમેશ જેવા કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. તેમાં ગુજરાત ના ખ્યાતનામ કલાકાર જીગ્નેશ કવિરાજ જેવા ગુજરાતી કલાકારો અને ભુવાજી ઓ, સંતો, વગેરે આ કરબટિયા પીપળદળ નુ પાવન ધારા પર પગ મુકવા થી ધાર્મિકતા આધ્યાત્મિકતા નુ ઉર્જા ઉતરી આવશે ત્રિ દિવસ સૂરજ જોગણી માતાજી નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં કોઈ વૈશ્વિક ચેતના નુ ઉર્જા ઉતરી આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]