ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hkmo8iyvs2zjy5mo/" left="-10"]

ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો


ગઢડા શહેરના બોટાદ નાં ઝાંપા ના ચોક ખાતે રાજસ્થાન ના ઉદયપુર ખાતે હિન્દુ કનૈયાલાલ ની હત્યા ના સંદર્ભ માં વિરોધ તથા પૂતળા દહન તથા રાષ્ટ્ર વિરોધી તત્વ ના વિરોધ માં સૂત્રો ચાર સાથે નો કાર્યક્રમ ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર સનાતન હિન્દુ સમાજ તથા હિન્દુ સંગઠનો સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જેમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નાં કાયૅકતૉઓ સર્વે હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ.. ચંદ્રકાન્ત સોલંકી ગઢડા (સ્વા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]