સંતરોડ સાલીયા મેઈન બજાર વિસ્તાર માં આઠમા નવરાત્રી ના દિવસે ગરબા ની રમઝટ બોલાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hjz76y3hbhujbuy1/" left="-10"]

સંતરોડ સાલીયા મેઈન બજાર વિસ્તાર માં આઠમા નવરાત્રી ના દિવસે ગરબા ની રમઝટ બોલાવી


સંતરોડ ના મેઈન બજાર વિસ્તારમાં ગરબા મહોત્સવ માં સિંહફાળો એવા જયેશ પટેલ સાહેબ. ચીરાગ(ભૂરા)ભાઈ. રાજુભાઇ દવાખાનાવાળા. પ્રકાશ ઠક્કર. ભુરાભાઈ ગેરજવાળા. સાલિયા ના જાણીતા પીન્ટુ મહારાજ સંતરોડ સાલીયા ના નેતા તરીકે જાણીતા સેવાભાવી યુવાનો ના મનોબળ સાથે મળીને ગરબાની રમઝટ બોલાવતા શ્રી રાજુભાઇ સરપંચ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]