શ્રી શારદા સેવા સંઘ દ્વારા બાપુનગર ખાતે દર શનિવારે અનાથ બાળકોને નિશુલ્ક ભોજન આપવામાં આવે છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hehqctxdpv16cz9i/" left="-10"]

શ્રી શારદા સેવા સંઘ દ્વારા બાપુનગર ખાતે દર શનિવારે અનાથ બાળકોને નિશુલ્ક ભોજન આપવામાં આવે છે


બાપુનગરમાં આવેલા ગણપતિ મંદિર પાસે દર શનિવારે જરૂરિયાતમંદ થતા અનાથ બાળકોને દાતાઓ દ્વારા ભોજન આપવામાં આવે છે શ્રી શારદા સેવા સંઘ દ્વારા આ કામ છેલ્લા ઘણા ટાઈમથી ચાલે છે આ ટ્રસ્ટના કાર્યકર રસિકભાઈ કૈયલ કર અનિલભાઈ દ્વારા દર શનિવારે નિશુલ્ક ભોજન નું આયોજન કરે છે તેમાં ઘણા અનાથ બાળકો ને ભોજન આપવામાં આવે છે અને દર શનિવારે અલગ અલગ દાતાઓ પોતાનો ફાળો આપીને આમાં નામ નોંધણી કરાવે છે કહેવતમાં કીધું છે કે જ્યાં રોટલા નો ટુકડો ત્યાં હરિ ઠૂકડો દિનેશ સોલંકી બાપુનગર અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]