રાજકોટમાં દંપતીનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hdifb8kpjij15ujw/" left="-10"]

રાજકોટમાં દંપતીનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો


રાજકોટ નાં મોરબી રોડ પરની જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા બાબુભાઈ સોલંકી અને તેમના પત્ની મમતાબેને વહેલી સવારે આત્મહત્યા કરી

લગ્ન ને હજુ પાઁચ મહિના થયા ને મહેંદી પણ હાથ થી સુકાય નથી ને એવી તૉ શુ નોબત આવી આત્મ હત્યાં કરવા શુધી પહોંચવું પડ્યું

ક્યા કારણો સર આત્મા હત્યાં કરી એ પોલીસ તપાસ મા બહાર આવશે
બી. ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ
ગૃહ કંકાસ કારણભૂત હોવાની શંકા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]