Thangadh Archives - Page 2 of 4 - At This Time

સુરેન્દ્રનગરના થાનગઢમાં ઐતિહાસિક પરંપરા “ધારાવાડી” હજુ જીવંત છે: ગ્રામ્ય દેવી દેવતાઓને નિવૈધ કરી ગામ ફરતે જળધારા સાથે સુતરની આંટીની પરંપરા દ્વારા રક્ષણ કવચ મેળવ્યું*

◼️ થાનગઢ: ધારાવાડી શબ્દ નવી પેઢીના યુવાનો માટે અજુકતો સમજણ બહાર છે ત્યારે એ ખેડૂતો માટે નવા વર્ષની સાથે વરૂણદેવને

Read more

રક્તદાન મહાદાન: થાનગઢમાં શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિન નિમિત્તે શહેર પ્રમુખ શ્રી જીતુભાઇ પુજારાના લઘુબંધુ સ્વ. પ્રવિણભાઇ પુજારાને શ્રદ્ધાંજલિ અર્પવા હેતુ લાયન્સ કલબ તથા થાનગઢ યુવા મોરચા દ્વારા મહા રક્તદાન શિબિર યોજાઈ,: ૫૧ યુનિટ રક્ત એકત્ર કરાયું*

◼️ થાનગઢ: (શ્રી જયેશભાઈ મોરી દ્વારા): શહેર પ્રમુખ શ્રી જીતુભાઇ પુજારાના લઘુબંધુ સ્વ. પ્રવિણભાઇ પુજારાની સ્મૃતિમાં થાનગઢ યુવા મોરચા તથા

Read more

પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવાના હેતુસર ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવિષ્ટ નાવા ગામની શ્રી મોડલ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની થઈ ઉજવણી*

: ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા દેશમાં શિક્ષણ ક્ષ્રેત્રે

Read more

ઝાલાવડ પંથકમાં ઠેર ઠેર વટ સાવિત્રી નાં વ્રત નુ પૂજન કરાયું.ગામધણી શ્રી વાસુકી દાદા નાં મંદિરે વાડી માં રહેલા વિશાળ વડ વૃક્ષ નું આજ વટસાવિત્રી વ્રત નું પૂજન નગર ની બહેનો દ્વારા પુજન અર્ચન કરવામાં આવેલ

વટસવિત્રી વ્રત ના દિવસે મહિલાઓ ઓ વડ નું પૂજન કરી ને પોતાના પતિની દીર્ધાયુ માટે ની પ્રાર્થના કરે દરેક સ્થળો

Read more

સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં 21મી જૂન

શુક્રવારના રોજ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યોગાભ્યાસ દ્વારા કરવામાં આવી 21 મી જુન શુક્રવારની સવારે ૭-૧૫ થી ૮-૧૫સુધી એક

Read more

*શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા આયોજિત ૨૩મો પ્રોત્સાહિત ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સતવારા સમાજની જૂની ભોજનશાળા થાનગઢ માં ૧૬મી જૂને રવિવારે સાંજે યોજવામાં આવ્યો*

થાનગઢ સતવારા સમાજ જ્ઞાતિ આગેવાનો તેમજ મુખ્ય અતિથિ વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક શ્રીજગદીશભાઈ મકવાણા,મહામંડળ પ્રમુખશ્રી શંકરભાઇ દલવાડી, ઝાલાવાડ

Read more

વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો*

જેમાં 160 થીં વધુ વિદ્યાર્થી ઓ ને ટ્રોફી,સ્કુલબેગ તેમજ ચોપડ પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા.તેમજ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ

Read more

સુરેન્દ્રનગર – થાનગઢની સેવાકીય સંસ્થાઓ, સેવાકીય મિત્રો, અને ધર્મપ્રેમી લોકોના સહિયારા પ્રયાસથી કીડીને કણ તથા હાથીને મણ અંતર્ગત (ર૧૦૦૦ હજાર) નાળિયેરમાં કીડીયારુ પુરવાનો સંકલ્પ*

: અત્રેના પ્રત્યેક સેવાકીય ગ્રુપો, સેવાકીય મિત્રો, અને ધર્મપ્રેમી લોકોના સંયુક્ત પ્રયાસથી કીડીને કણ તથા હાથીને મણ ઉક્તિ અનુસાર ર૧૦૦૦

Read more

*શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં ફાયરસેફટી ડેમો માર્ગદર્શન યોજાયું*

નવા સત્રથી શાળાઓની શરૂઆતના પૂર્વે આગ અકસ્માતના સલામતીના બચાવ સાવચેતી પગલાં લેવા માટે ફાયરસેફટીના અગ્નિસામક સાધનોનીતાલીમ માટે ડેમોનું શ્રી સરસ્વતી

Read more

*સુરેન્દ્રનગરના થાનગઢ મુકામે લાયન્સ કલબ ઓફ થાનગઢ સંચાલિત મુક્તિધામ ખાતે કોરોના સમયમાં પ્રાભુપ્યારા થયેલા સર્વ સમાજના પિતૃ મોક્ષર્થે ધૂનનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ* ◼️

થાનગઢ ( થાન ) ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક ઔધોગિક તથા પૌરાણીક શહેર છે. આ શહેરના

Read more

થાનગઢના રેલવે ફાટક પાસે આવેલ અસ્થળની જગ્યામાં સંત શ્રી પૂજ્ય જાદરા બાપુ ચરણ પાદુકા તેમજ 296 માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

થાનગઢ ના રેલવે ફાટક પાસે આવેલ અસ્થળની જગ્યામાં તારીખ 3 મેં 2024 ના રોજ સંત શ્રી પૂજ્ય જાદરા બાપુ ના

Read more

થાનગઢના ધારેશ્વરધામ મુકામે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનો થયો પ્રારંભ*

*પૂ. પરેશબાપુ (ખેરાળીવાળા) સંગીતના સુમધુર સુરાવલી સાથે દસ દિવસ કથામૃતનું રસપાન કરાવશે: તમામ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે* ◼️ થાનગઢ (શ્રી જયેશભાઈ

Read more

*”શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ”ની પુર્ણાહુતી ૨૯મીને‌ સોમવારે: મહાપ્રસાદનું આયોજન*

કુળદેવી શ્રી શક્તિ માતાજી તથા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી રામ ભક્ત ઉપાસક શ્રી તુષાર બાપુ નિમાવત સંગીતના

Read more

ગુજરાતના બધા જ મંદિરોમાં પૂનમ ના દિવસે ખુબ જ મોટી સંખ્યા મા યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે.યાત્રાધામ

ચોટીલામા પણ દર પૂનમ ના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. ચોટીલા મંદિરે વર્ષની ૧૨ પૂનમો મા સૌથી વધારે ભીડ

Read more

જયશ્રી મેલડી માં” તથા “શ્રી બાવળવાળા મેલડી માતાજીની જય”ના ગગનચુંબી ઉચ્ચારણ સાથે સુરેન્દ્રનગર થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે ધર્મોત્સવની ધામધૂમથી ઉજવણી: કલાકારો કાળુભાઇ રાવળ (ઘારવાળા) અને મોતીભાઈ ભરવાડ દ્વારા પ્રસ્તુત થયેલી ડાકની રમઝટ આકર્ષણનું કેન્દ્ર*

સુરેન્દ્રનગરના થાનગઢ સ્થિત ફુલવાડી મુકામે શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે

Read more

જોગ આશ્રમ થાનગઢ ખાતે દ્વારકા પીઠ ના શંકરાચાર્ય

જગદગુરુ સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે આજે ધર્મસભા નું અયયોજન કરવામાં આવ્યું હતું. જોગ આશ્રમ

Read more

થાનગઢ જોગ આશ્રમ ખાતે ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

થાનગઢ: આવનારી તારીખ:19,20 તથા 21/4/2024 ના રોજ શુક્રવાર થી રવિવાર સુધી થાનગઢ ના શ્રી જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ ખાતે પ.પૂ. શ્રી

Read more

*ચોટીલાના રામજી મંદિરમાં આજથી અયોધ્યાના રામલલ્લાના દર્શનની અનુભૂતિ થશે…*

તારીખ 22-01-2024 ના ઐતિહાસિક દિવસે અયોધ્યા માં *શ્રી રામ ભગવાનની મૂર્તિ ની પૂન:પ્રાણપ્રતિષ્ઠા* થઈ હતી. આ શુભ દિવસે અયોધ્યા નગરીમા

Read more

સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલા શ્રી રામજી મંદિરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી થશે*

: ધાર્મિક દૃષ્ટિકોણથી, આ મહિનામાં ચૈત્ર નવરાત્રી, હિન્દુ નવું વર્ષ, સોમવતી અમાસ, વૈશાખી, હનુમાન જયંતિ, રામનવમી વગેરે જેવા ઘણા તહેવારો

Read more

*શ્રી રામજી મંદિર થાનગઢમાં ચૈત્રી રામનવમી હોવાથી ભગવાન શ્રીરામજન્મોસવની ભવ્ય ધામધૂમથી ઉજવણી

કરાઈ* **આજે તારીખ:-17/04/2024 ને શ્રીરામનવમી હોવાથી* *થાનગઢના ફૂલવાડી વિસ્તારના લકુમ પરિવારના બાળકો આંનદ, આકાશ, જાનકી એ રામાયણના પાત્રો શ્રીરામ, લક્ષ્મણ,

Read more

*ધર્મજાગરણ સમન્વય ચોટીલા સમિતિ દ્વારા પરિક્રમાનું આયોજન* ચોથી પરિક્રમા નું આયોજન

ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત

Read more

*થાનગઢ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ થાનગઢ ના નવા પ્રમુખશ્રીનો શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢ માં સ્વાગત સન્માન યોજાયો*

*થાનગઢ તાલુકા સ્વનિર્ભર(પ્રાઇવેટ)શાળા સંચાલક મંડળ થાનગઢમાં શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢના સહપ્રધાનાચાર્ય (સંચાલક)શ્રી રાજેન્દ્રગુરૂજી ની નવા હોદ્દેદારો માં નવા પ્રમુખશ્રી તરીકે

Read more

ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ ચોટીલામાં પણ ભક્તોની ભીડ, વહેલી સવારથી જ ચોટીલા મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા,

વિષય= આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ નવરાત્રી માં માઈ ભક્તો માતાજી ની

Read more

થાનગઢ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ થાનગઢના નવા હોદ્દેદારોની નવી વરણી કરાઈ*

*થાનગઢ તાલુકા સ્વનિર્ભર (પ્રાઇવેટ) શાળા સંચાલક મંડળની જૂના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતા સર્વે સંચાલકોની હાજરીમાં થાનગઢ ખાતે મીટીંગનું આયોજન કરાયું

Read more

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં ધોરણ 8 ના

વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો આજરોજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં ધોરણ -8ના ભાઈઓ,બહેનો તેમજ દીદી દ્વારા વંદના ખંડને સુશોભન કરીને

Read more

આજરોજ શ્રી એસ એસ ત્રિવેદી પ્રાથમિક શાળા નંબર 7 થાનગઢમાં ધોરણ 8 ના બાળકો નો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં ધોરણ 8 ના બાળકો માંથી ઘણા બાળકોએ વક્તવ્ય રજૂ કર્યું અને શાળાના શિક્ષકો વિશે અભિપ્રાય પણ રજૂ કરવામાં

Read more

*સુરેન્દ્રનગરના થાનગઢની ફૂલવાડી શાળા નંબર સાત સામેના વિસ્તારમાં નાના ભૂલકાઓએ ધુળેટી રમીને તહેવાર ઉત્સાહથી મનાવ્યો*

◼️ થાનગઢ સામાન્ય રીતે હોળીએ રંગોનો તહેવાર છે. અત્રેના થાનગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી હોળી ઉજવણી કરીને રંગોત્સવની‌ પરંપરા આજે પણ

Read more

*થાનગઢ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત CET

પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને મેરીટ માં પસંદ પામેલા 35 થી વધારે વિદ્યાર્થીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલના માર્ગદર્શન અંતર્ગત એક

Read more

*થાનગઢ ખાતે S.S.C તેમજ H.S.C બોર્ડની પરીક્ષા શરૂ: પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય કે હાઉં ન રહે તે માટે આજે મોટે ભાગના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક – પુષ્પગુચ્છ અર્પણ કરી, થાનગઢ મ્યુનિસિપલ હાઈસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરા કરાવી સ્વાગત કરાયું હતું*

◼️ થાનગઢ: સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી પરીક્ષાની મોસમ ખીલી છે. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.

Read more
preload imagepreload image