Veraval Archives - Page 2 of 29 - At This Time

ગીર સોમનાથ સખી વન સ્ટોપ સેન્ટરે છેલ્લા એક વર્ષમાં ૧૧૧ પીડિત મહિલાઓને મદદ કરી

ગીર સોમનાથ સખી વન સ્ટોપ સેન્ટરે છેલ્લા એક વર્ષમાં ૧૧૧ પીડિત મહિલાઓને મદદ કરી ——— એક જ છત્ર નીચે કાયદાકીય,

Read more

એમ્બ્યૂલન્સમાં પ્રસૂતાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવતા ૧૦૮ ઈમરજન્સીના કર્મચારીઓ

એમ્બ્યૂલન્સમાં પ્રસૂતાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવતા ૧૦૮ ઈમરજન્સીના કર્મચારીઓ ———— પરિવારજનોએ ઈમરજન્સી સેવાના કર્મચારીઓની કામગીરીને બીરદાવી ———— ઉના નવાબંદર ૧૦૮ એમ્બ્યુલન્સના

Read more

શ્રવણશક્તિને થતાં નુકસાન અંગે આયુષ્માન આરોગ્ય મંદીર દ્વારા લોકજાગૃતિ

શ્રવણશક્તિને થતાં નુકસાન અંગે આયુષ્માન આરોગ્ય મંદીર દ્વારા લોકજાગૃતિ ———— નિબંધ, પેઈન્ટિંગ તેમજ વકૃત્વ સ્પર્ધાના માધ્યમથી ‘વર્લ્ડ હિયરિંગ ડે’ની ઉજવણી

Read more

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રયાગરાજના એકતા મહાકુંભની સોમનાથમાં સંકલ્પ સિદ્ધિ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રયાગરાજના એકતા મહાકુંભની સોમનાથમાં સંકલ્પ સિદ્ધિ ——– પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી

Read more

ત્રિવેણી સંગમ ઘાટ ખાતે બોટિંગનો શુભારંભ કરાવતા કલેક્ટરશ્રી*

*ત્રિવેણી સંગમ ઘાટ ખાતે બોટિંગનો શુભારંભ કરાવતા કલેક્ટરશ્રી* —————- *જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ બોટમાં બેસી દિવડાઓ વડે સંગમ આરતી

Read more

માન કલેક્ટર શ્રી ડી ડી જાડેજા સાહેબ ની અધ્યક્ષતા માં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની ૧૫% વિવેકાધિન, ૫% પ્રોત્સાહક, ધારાસભ્ય ફંડ, રાષ્ટ્રીય પર્વ ઉજવણી તથા

માન કલેક્ટર શ્રી ડી ડી જાડેજા સાહેબ ની અધ્યક્ષતા માં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની ૧૫% વિવેકાધિન, ૫% પ્રોત્સાહક, ધારાસભ્ય

Read more

વેરાવળમાં નવી ચોપાટી ખાતે એલ.ઈ.ડી હાઈમસ્ટ ટાવરનું લોકાર્પણ કરતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*

*વેરાવળમાં નવી ચોપાટી ખાતે એલ.ઈ.ડી હાઈમસ્ટ ટાવરનું લોકાર્પણ કરતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા* —————— જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના પ્રેરક

Read more

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત —————- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના ત્રિ-દિવસિય પ્રવાસના બીજા દિવસે પ્રથમ

Read more

સોમનાથ ખાતેથી વડાપ્રધાનશ્રીની ભાવસભર વિદાય* ——— વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે ભગવાન સોમનાથના પૂજા-અર્ચન

*સોમનાથ ખાતેથી વડાપ્રધાનશ્રીની ભાવસભર વિદાય* ——— વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે ભગવાન સોમનાથના પૂજા-અર્ચન કર્યા બાદ તેમના આગળના પ્રવાસ

Read more

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બોર્ડના પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓને બોલપેન ભેટ આપવામાં આવી

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બોર્ડના પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓને બોલપેન ભેટ આપવામાં આવી —— બોર્ડની પરીક્ષા આપી રહેલ બાળકોને મહત્વપૂર્ણ

Read more

સોમનાથ મહોત્સવ – ત્રીજો દિવસ* —————— *સૂર-તાલ અને લયનો જાદૂ પાથરતા મેસ્ટ્રો બિક્રમ ઘોષ અને બેન્ડ*

*સોમનાથ મહોત્સવ – ત્રીજો દિવસ* —————— *સૂર-તાલ અને લયનો જાદૂ પાથરતા મેસ્ટ્રો બિક્રમ ઘોષ અને બેન્ડ* —————— *લયબદ્ધ સંગીતની ઉર્જા

Read more

લોકપ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

લોકપ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો ——————– લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત

Read more

મહાશિવરાત્રીના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના પૂજા- અર્ચન કર્યા* —————-

*મહાશિવરાત્રીના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના પૂજા- અર્ચન કર્યા* —————- *ગુજરાતના નાગરિકોની શાંતિ, સલામતી અને રાજ્યની

Read more

*હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મંદિરના પરિસરમાં દાદાની પાલખી યાત્રા નીકળી* ——— સોમનાથ તા.૨૬, પ્રથમ જ્યોતિર્લિંગ એવાં સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આજે મહાશિવરાત્રીના પાવન અવસરે ‘હર હર મહાદેવ’ના નાદ સાથે પાલખીયાત્રા નીકળી હતી. મહાશિવરાત્રીના પાવન અવસરે પાલખીયાત્રામાં ભાવિકભક્તો ભક્તિભાવપૂર્વક જોડાયાં હતાં અને ભગવાન શિવની અર્ચનામાં લીન બન્યાં હતાં. ——–

*હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મંદિરના પરિસરમાં દાદાની પાલખી યાત્રા નીકળી* ——— સોમનાથ તા.૨૬, પ્રથમ જ્યોતિર્લિંગ એવાં સોમનાથ મહાદેવ

Read more

મહાશિવરાત્રીના પાવન પર્વે અરબી સમુદ્ર તટે ૩,૫૦૦ થી વધુ શિવભક્તોનું પાર્થેશ્વર શિવલિંગનું પૂજન*

*મહાશિવરાત્રીના પાવન પર્વે અરબી સમુદ્ર તટે ૩,૫૦૦ થી વધુ શિવભક્તોનું પાર્થેશ્વર શિવલિંગનું પૂજન* ૦૦૦૦૦૦ *રમણીય રત્નાકર કિનારે ભાવિક ભક્તોની ભાવસાગર

Read more

ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા નો આજે મહાશિવરાત્રીએ જન્મદિવસ

ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા નો આજે મહાશિવરાત્રીએ જન્મદિવસ -કાર્યદક્ષ યશસ્વી એવા તેઓ રાજકોટના પૂર્વ એસપી પણ રહી ચૂક્યા

Read more

કલા દ્વારા આરાધનાના “સોમનાથ મહોત્સવ”માં સૂર્યા ગાયત્રીના શિવ તાંડવે માહોલમાં જોશ ભરી દીધું*

*કલા દ્વારા આરાધનાના “સોમનાથ મહોત્સવ”માં સૂર્યા ગાયત્રીના શિવ તાંડવે માહોલમાં જોશ ભરી દીધું* —————- કલા દ્વારા આરાધનાના “સોમનાથ મહોત્સવ” માં

Read more

વિદુષી રમા વૈદ્યનાથન દ્વારા ‘નિમગ્ન’ની પ્રસ્તુતિ

વિદુષી રમા વૈદ્યનાથન દ્વારા ‘નિમગ્ન’ની પ્રસ્તુતિ ————– કલા દ્વારા આરાધનાના ‘સોમનાથ મહોત્સવ’માં વિદુષી રમા વૈદ્યનાથન દ્વારા ‘નિમગ્ન’ની પ્રસ્તુતિ કરવામાં આવી

Read more

કલા દ્વારા આરાધનાનો ‘સોમનાથ મહોત્સવ’*

*કલા દ્વારા આરાધનાનો ‘સોમનાથ મહોત્સવ’* ——————– *ડ્રમર શિવમણી, વાંસળીવાદક પંડિત રોનુ મજૂમદાર અને કી-બોર્ડ પ્લેયર અતુલ રાણિંગાની સંગીતમય જૂગલબંધી* ——————–

Read more

સોમનાથ મહોત્સવ-બીજો દિવસ* ———— *“વિસર્જનથી પુનઃ ભવ્ય અને દિવ્ય સર્જન”*

*સોમનાથ મહોત્સવ-બીજો દિવસ* ———— *“વિસર્જનથી પુનઃ ભવ્ય અને દિવ્ય સર્જન”* ———— *શ્રી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શૈવ પરંપરાના વિવિધ આયામ, નાગરશૈલીના

Read more

પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રની રેડ*

*પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રની રેડ* —– *ગેરકાયદેસર ખનન બાબતે રૂ. ૫૫.૪૭ કરોડનો દંડ વસૂલવા નિયમ અનુસારની

Read more

સોમનાથ હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવભીનું સ્વાગત —————- ગીર સોમનાથ, તા.૨૪ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ

સોમનાથ હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવભીનું સ્વાગત —————- ગીર સોમનાથ, તા.૨૪ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં

Read more

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ* ————–

*પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ* ————– *દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ સૌની સુખાકારી

Read more

પ્રાકૃતિક આહાર, ઝેરમુક્ત આહાર ————– વેરાવળ ખાતે પ્રાકૃતિક આહાર કેન્દ્રનું લોકાર્પણ કરતા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા

પ્રાકૃતિક આહાર, ઝેરમુક્ત આહાર ————– વેરાવળ ખાતે પ્રાકૃતિક આહાર કેન્દ્રનું લોકાર્પણ કરતા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા ————– પ્રાકૃતિક અનાજ,

Read more

ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે વોટરશેડ યાત્રા યોજાઈ ——— જમીન અને જળ સંરક્ષણમાં જોડાવા ખેડૂતો અને ગ્રામજનોને આહ્વાન

ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે વોટરશેડ યાત્રા યોજાઈ ——— જમીન અને જળ સંરક્ષણમાં જોડાવા ખેડૂતો અને ગ્રામજનોને આહ્વાન ——— ગીર સોમનાથ

Read more

કોડિનારના કડવાસણ ગામે નેશનલ હાઇવે પર સંપાદન થયેલ જમીન પર આવેલ ભૂતિયા આંગણવાડીનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી*

*કોડિનારના કડવાસણ ગામે નેશનલ હાઇવે પર સંપાદન થયેલ જમીન પર આવેલ ભૂતિયા આંગણવાડીનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી* ————– *અનધિકૃત બાંધકામથી

Read more

ત્રિવેણી સંગમ ખાતે નદીમાં વિવિધ વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ ——— ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન કરી શકાશે.

ત્રિવેણી સંગમ ખાતે નદીમાં વિવિધ વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ ——— ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન

Read more

ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે વોટરશેડ યાત્રા યોજાઈ ——— જમીન અને જળ સંરક્ષણમાં જોડાવા ખેડૂતો અને ગ્રામજનોને આહ્વાન

ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે વોટરશેડ યાત્રા યોજાઈ ——— જમીન અને જળ સંરક્ષણમાં જોડાવા ખેડૂતો અને ગ્રામજનોને આહ્વાન ——— ગીર સોમનાથ

Read more

સોમનાથની ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યૂલન્સમાં જ સફળ ડિલિવરી કરાવાઈ

સોમનાથની ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યૂલન્સમાં જ સફળ ડિલિવરી કરાવાઈ ——– વેરાવળ તાલુકાના મેઘપુર ગામે માતા-બાળકની અમૂલ્ય જિંદગી બચી ————- ગીર

Read more

સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો —— સફાઈ કર્મીઓને સ્વચ્છતા અંગે સંદેશો આપી પી.પી.ઈ કીટનું વિતરણ કરાયું

સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો —— સફાઈ કર્મીઓને સ્વચ્છતા અંગે સંદેશો આપી પી.પી.ઈ કીટનું વિતરણ કરાયું ——

Read more
preload imagepreload image