ખરોડ ગામમા આવેલી માધ્યમિક શાળાના સેવક તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ પટેલ ને વયમર્યાદા નેલીધે સન્માન સમારોહમાં યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/guf0idluonrcgctx/" left="-10"]

ખરોડ ગામમા આવેલી માધ્યમિક શાળાના સેવક તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ પટેલ ને વયમર્યાદા નેલીધે સન્માન સમારોહમાં યોજાયો


ઉત્તરગુજરાત આવેલુમહેસાણાજિલ્લાનુ વિજાપુર તાલુકાના ખરોડ ગામ મા આવેલીમાધ્યમિક શાળાના પટાવાળા તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ પટેલ ની વયમર્યાદા ના કારણે નિવૃત્ત થયા છે અને તેમને આ શાળામાં કર્મ નિષ્ઠ આત્મીયતાની દરેક શિક્ષક અને પ્રિન્સીપાલ નાહ્રદયમા વશ નારા સેવકભાઈ(પટાવાળા) વિદાય સમારંભ ઓઝોન એવો અને વિદ્યાર્થી સ્ટાફને સાથે મળીને ફુલ ના હાલ થી સ્વાગત કરવામાં આવ્યું
એવા આચાર્ય શ્રી અશોકભાઈ સરસ સ્થાપના સાહેબોને ઓઢારીને સન્માન કર્યું અને નાસ્તા પણ આપવામાં આવ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]