શિહોર માં ડ્રો ભીમરાવ આંબેડકર સાહેબ ચોકખાતે શહેર દલિત સમાજ દ્વારા મોરબી ખાતે જુલતા પુલ દુર્ઘટના મૃત્યુ પામેલા ને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો - At This Time

શિહોર માં ડ્રો ભીમરાવ આંબેડકર સાહેબ ચોકખાતે શહેર દલિત સમાજ દ્વારા મોરબી ખાતે જુલતા પુલ દુર્ઘટના મૃત્યુ પામેલા ને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો


તારીખ 30/10/2022 ના રોજ મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ધટના માં મૃત્યુ પામેલા સદ્દગતો ના આત્મા ને શાંતિ મળે અને તેના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શકિત આપે મોરબી દુર્ધટના માં મૃત્યુ પામેલા સદ્દગતો ને શ્રધ્ધાંજલી અર્પણ કાયૅક્રમ અને બૌદ્ધ વંદના કરી શ્રધ્ધાંજલિ અર્પણ કાયૅક્રમ યોજાયો હતો અને સ્કેન્ડલ માચૅ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ સિહોર શહેર ડ્રો આંબેડકર સાહેબ ચોક ખાતે દલિત સમાજ દ્વારા અને દલિત સમાજ ના આગેવાન માવજીભાઈ સરવૈયા ની આગેવાની માં યોજાયેલ જેમા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કમૅચારી વિંગ ના પ્રમુખ હષૅદભાઇ બાંભણીયા ડી પી રાઠોડ દલિત સમાજ ના આગેવાનો વિનુભાઈ ભાટીયા મનુભાઈ લાલાભાઈ સોલંકી હરીભાઇ સરવૈયા મોહનભાઈ સેજુ જયેશભાઇ મકવાણા ચંદુભાઈ સરવૈયા રાજુભાઇ મકવાણા ગીરીશભાઈ ગોહિલ અશ્વિનભાઈ વાઢેર ગોરધનભાઈ સોલંકી ખીમાભાઇ સોલંકી કાળિદાસ રાઠોડ સુરેશભાઈ સોલંકી હિતેષભાઇ બારૈયા કિશોરભાઈ લાલાભાઈ સરવૈયા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા રીપોર્ટ અશોકભાઈઢીલાં શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon