દહેગામ તાલુકાના શિવ મંદિરોમા ભક્તો નુ ઘોડાપુર ઉમટ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/got2gefalhm2ko7t/" left="-10"]

દહેગામ તાલુકાના શિવ મંદિરોમા ભક્તો નુ ઘોડાપુર ઉમટ્યું


શ્રાવણ નો છેલ્લો સોમવાર હોવાથી દહેગામ ના શિવ મંદિરો મા ભક્તો નુ ઘોડાપુર ઉમટ્યું હતું જેમાં દહેગામ આસપાસ ના નીલકંઠ મહાદેવ પાલૈયા, ઉન્ટેશ્વર મહાદેવ, રખિયાલ ગુપતેશ્વર મહાદેવ મંદિર આજે ભક્તો થી ભરાઈ જવા પામ્યા હતા. શિવભક્તો મા ભગવાન શિવજી પ્રત્યે ભક્તિ નો અનેરો આનંદ હોય છે જેમા શ્રાવણ મહિના મા ચાર સોમવારે ભક્તો બીલી પાન થી શિવાલયો મા દૂધ સાથે અભિષેક કરતા હોય છે આજે છેલ્લો સોમવાર હોવાથી દહેગામ ના આસપાસ ના શિવ મંદિરો ભક્તો થી ભરાઈ જવા પામ્યા હતા. એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]