ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નાં મહા પરીનિર્વાણ દિવસે મોટી રેલી યોજી - At This Time

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નાં મહા પરીનિર્વાણ દિવસે મોટી રેલી યોજી


બ્રેકિંગ
જેતપુર

જેતપુરમાં સમસ્ત શહેર અને તાલુકા અનુસૂચિત સમાજ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન મહારેલી યોજાઇ

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નાં મહા પરીનિર્વાણ દિવસે મોટી રેલી યોજી

જેતપુરનાં તાલુકા પંચાયત કચેરી ખાતેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું

જેતપુરના સરદાર ગાર્ડન પાસે આવેલ બાબાસાહેબનાં સ્ટેચ્યુ ખાતે મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકોએ હારતોરા કરવામા આવ્યા

શહેરના રાજમાર્ગ પર મૌન રેલી સાથે કેન્ડલ માર્ચ યોજી બાબા સાહેબ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon